લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં આમ આદમી પાર્ટીને મોટો આંચકો લાગ્યો છે. મધ્ય ગુજરાતના આમ આદમી પાર્ટીના આગેવાનો ભાજપમાં જોડાયા છે. આજે ગાંધીનગર પ્રદેશ ભાજપ કાર્યાલયમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં મધ્ય…
ગાંધીનગર
-
-
પૂર્વ કલેક્ટર એસ.કે. લાંગા સામે ફરિયાદનો કેસ SIT ની લાંગા સહિત આરોપી સામે તપાસ શરૂ વ્યાસા સમિતિના રીપોર્ટના આધારે તપાસ શરૂ સમિતિના રીપોર્ટ ના આધારે દસ્તાવેજોની ચકાસણી મહેસુલ વિભાગ ના…
-
ગુજરાત
ગાંધીનગરમાં ભારે પવન ફૂંકાતા વિધાનસભાના ગુંબજને થયું નુકસાન, પતરાનો એક ભાગ ખુલી ગયો
by Hardik Shahby Hardik Shahછેલ્લા બે દિવસથી રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. વરસાદી વાતાવરણ સાથે ધૂળની ડમરીઓ પણ ઉડતી જોવા મળી છે. જેની અસર ઘણા વિસ્તારોમાં થઇ જેમાંથી એક પાટનગર ગાંધીનગર પણ…
-
ગુજરાત
રાજયભરમાં 12 થી 14 જુન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ : ઋષિકેશભાઈ પટેલ
by Viral Joshiby Viral Joshiરાજ્યભરમાં આગામી તા. 12 થી 14 જુન 2022 દરમિયાન રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સહિત મંત્રીમંડળના સભ્યો, સાંસદશ્રીઓ, ધારાસભ્યો, પદાધિકારીઓ તેમજ ઉચ્ચ અધિકારીઓ કરાવશે. રાજ્યમાં જૂન-2023ના શરૂ…
-
ગુજરાત
Big News : ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં કર્યો વધારો
by Viral Joshiby Viral Joshiરાજ્ય સરકારે સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સના મોંઘવારી ભથ્થામાં 8 ટકાનો વધારો કર્યો છે. સાતમા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓ-પેન્શનર્સ મળી 9.38 લાખ લોકોને આ લાભ મળશે. છે. સરકારનો મોટો નિર્ણય…
-
Top News
‘હું આજીવન વિદ્યાર્થી છું, ભારતીય શિક્ષકોનું યોગદાન દુનિયામાં ઘણું મહત્વનું’ : PM મોદી
by Hardik Shahby Hardik Shahપ્રાથમિક શિક્ષણ સંઘને સંબોધિત કરીને વડાપ્રધાન મોદીએ શિક્ષકોની કામગીરીની પ્રશંસા કરી હતી, આ દરમિયાન તેમણે ગુજરાતના ડ્રોપ આઉટ રેટમાં ઘટાડો થઈને તે ત્રણ ટકા કરતા પણ ઓછો થઈ ગયો હોવાનું…
-
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અખિલ ભારતીય શિક્ષણ સંઘના અધિવેશનમાં ભાગ લેવા શુક્રવારે ગુજરાતના ગાંધીનગર પહોંચ્યા હતા. અહીં એક કાર્યક્રમને સંબોધતા તેમણે કહ્યું કે ભારત જ્યારે વિકાસના સંકલ્પ સાથે આગળ વધી રહ્યું…
-
ગુજરાત
PM MODIની હાજરીમાં 12 મેના રોજ ગાંધીનગર ખાતે ઉજવાશે અમૃત આવાસોત્સવ
by Vipul Pandyaby Vipul Pandyaવડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 મી મે 2023 ના રોજ ગાંધીનગર ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી અને ગ્રામીણ) ના લાભાર્થીઓ માટે રૂ.1946 કરોડના ખર્ચે આવાસોનું લોકાર્પણ, ખાતમુહુર્ત અને ગૃહપ્રવેશ કરાવશે. મહાત્મા…
-
ગુજરાત
ગુજરાત સરકારમાં રિલાયન્સ Jio ની એન્ટ્રી, કંપની બદલાશે પણ નંબર નહીં બદલાય
by Hiren Daveby Hiren Daveગુજરાત સરકારમાં હવે રિલાયન્સ જીઓની એન્ટ્રી થઈ છે. વોડાફોન અને આઈડીયાને રાજય સરકાર અલવિદા કહી દેશે. રાજ્ય સરકારના હજારો મોબાઇલ ફોન પર હવે રિલાયન્સ જીઓનું રાજ આવશે. રાજ્ય સરકારે પરિપત્ર…
-
ગુજરાત
મધુર ડેરીના ચેરમેન શંકરસિંહ રાણાએ નોકરીની લાલચ આપી જમીન પડાવી લીધી હોવાનો આરોપ
by Vipul Pandyaby Vipul Pandyaમધુર ડેરીમાં લેન્ડ ફોર જોબ કૌભાંડનો આરોપ ચેરમેન શંકરસિંહ રાણા પર ખેડૂતનો આરોપ નોકરીની લાલચે જમીન હડપવાનો આરોપ દશેલા ગામના ખેડૂતની જમીન હડપ્યાનો દાવો 25 લાખમાં નોકરી આપતા હોવાનો આરોપ…