ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gujarat: રાજ્યના 24 IAS અધિકારીઓને બઢતી અને બદલીના ઓર્ડર, વાંચો આ મોટા સમાચાર

IAS Promotion and Transfer Order, Gujarat: ગુજરાતમાં અત્યારે અધિકારીઓની બદલીનો દોર ચાલી રહ્યો છે. આજે રાજ્યના 24 IAS ની બઢતી અને બદલી કરવાનો ઓર્ડર કરવામાં આવ્યો છે.
06:15 PM Feb 01, 2025 IST | VIMAL PRAJAPATI
IAS Promotion and Transfer Order, Gujarat: ગુજરાતમાં અત્યારે અધિકારીઓની બદલીનો દોર ચાલી રહ્યો છે. આજે રાજ્યના 24 IAS ની બઢતી અને બદલી કરવાનો ઓર્ડર કરવામાં આવ્યો છે.
IAS Promotion and Transfer Order
  1. રાજ્યના 24 IAS ની બઢતી અને બદલી કરવાનો ઓર્ડર
  2. બંછાનિધિ પાનીને અમદાવાદના નવા મનપા કમિશનર બનાવવામાં આવ્યાં
  3. એમ. થેન્નારસનની બદલી અગ્રસચિવ તરીકે કરવામાં આવી

IAS Promotion and Transfer Order, Gujarat: ગુજરાતમાં અત્યારે અધિકારીઓની બદલીનો દોર ચાલી રહ્યો છે. આજે રાજ્યના 24 IAS ની બઢતી અને બદલી કરવાનો ઓર્ડર કરવામાં આવ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, બંછાનિધિ પાનીને અમદાવાદના નવા મનપા કમિશનર બનાવવામાં આવ્યાં છે. આ સાથે એમ. થેન્નારસનની બદલી અગ્રસચિવ તરીકે કરવામાં આવી છે. આવા કુલ 24 IAS અધિકારીઓની બઢતી અને બદલી કરવામાં આવી છે. વાંચો આ કોની ક્યાં બદલી કરવામાં આવી છે અને કોને બઢતી આપવામાં આવી છે.

રાહુલ ગુપ્તાને ક્લાઈમેટ ચેન્જ વિભાગનો ચાર્જ સોંપાયો

વિગતે વાત કરવામાં આવે તો, પી.સ્વરુપને ઉદ્યોગ કમિશનરની જવાબદારી સોંપવામાં આવી છે. રાહુલ ગુપ્તાને ક્લાઈમેટ ચેન્જ વિભાગનો ચાર્જ સોંપાયો છે. આ સાથે રમ્યા મોહનને ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપનીના મેનેજિંગ ડિરેક્ટરનો હવાલો સોંપવામાં આવ્યો છે. જ્યારે અવંતિકા સિંહને GACL નો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. ત્યારે પ્રવિણ સોલંકીને DG મહાત્મા ગાંધી લેબર કમિશનરનો ચાર્જ સોંપવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. અમૃતેશ ઔરંગાબાદકરને રિજિયોનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલ્ટીસ અમદાવાદનો વધારાનો ચાર્જ સોંપાયો છે. કે.સંપતની ખાણ ખનિજ વિભાગના MD તરીકે નિમણૂક કરાઈ છે, જ્યારે આર એમ તન્નાને દેવભૂમિ દ્વારકાના કલેક્ટર તરીકે ચાર્જ સોંપાયો છે. બાકીનું લિસ્ટ નીચે પ્રમાણે છે...

જુઓ આ રહી આખી યાદી...

નામની વાત કરવામાં આવે તો,મિલિંદ શિવરામ તોરાવણે મેનેજિંગ ડિરેક્ટર, ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (GSPC) ને ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના મેનેજિંગ ડિરેક્ટર, ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિ. (GSPC) તરીકે નિમણૂક આપવામાં આવી છે. આ સાથે અનુપમ આનંદને કમિશ્નર ઓફ ટ્રાન્સપોર્ટને વાહનવ્યવહાર કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી છે.

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
24 IAS Officer24 IAS Promotion and Transfer24 IAS Promotion and Transfer OrderGujaratGujarat FirstGUJARAT FIRST NEWSGujarat NewsGUJARAT STATEGujarati NewsGujarati Top NewsIas OfficerIAS Officer Promotion NewsIAS Officer Transfer NewsIAS promotionIAS promotion NewsIAS Promotion OrderIAS Transfer OrderLatest Gujarati News
Next Article