Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Gandhinagar : વિદ્યાસહાયકની ભરતીનાં ઉમેદવારો માટે મહત્ત્વનાં સમાચાર, કોલ-લેટર ડાઉનલોડ કરી શકાશે

ધો. 1 થી 5 માટે ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે બોલાવ્યા હોવાની માહિતી છે. 5 થી 28 જૂન જિલ્લા પસંદગી માટે બોલાવવાશે.
gandhinagar   વિદ્યાસહાયકની ભરતીનાં ઉમેદવારો માટે મહત્ત્વનાં સમાચાર  કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે
Advertisement
  1. સ્થગિત થયેલી વિદ્યાસહાયકની ભરતી ફરી શરૂ થઈ (Gandhinagar)
  2. ઉમેદવારો આજથી સત્તાવાર વેબસાઇટ પરથી કોલ-લેટર ડાઉનલોડ કરી શકશે
  3. ધો. 1 થી 5 માટે ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે બોલાવ્યામાં આવશે
  4. 5 જૂનથી 28 જૂન દરમિયાન જિલ્લા પસંદગી માટે બોલાવવામાં આવશે

Gandhinagar : રાજ્યમાં સ્થગિત થયેલી વિદ્યાસહાયકની ભરતીને લઈ મોટા સમાચાર આવ્યા છે. વિદ્યાસહાયકની ભરતીનાં (Vidya Sahayak JOB) ઉમેદવારો આજથી કોલ-લેટર ડાઉનલોડ કરી શકશે. ધો. 1 થી 5 માટે ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે બોલાવ્યા હોવાની માહિતી છે. 5 થી 28 જૂન જિલ્લા પસંદગી માટે બોલાવવાશે.

Tags :
Advertisement

.

×