Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Gyan Sahayak Yojana 2026: ટેટ-ટાટ પાસ ઉમેદવારો માટે ખુશખબર: ધોરણ 9 થી 12 માં કરાર આધારિત ભરતી શરૂ

Gyan Sahayak Yojana 2026: ગુજરાત શિક્ષણ વિભાગે શાળા સંચાલક મંડળની રજૂઆત બાદ જ્ઞાન સહાયક યોજના માટે નવો પરિપત્ર જાહેર કર્યો છે. આ અંતર્ગત ધોરણ 9 થી 12 માટે કરાર આધારિત શિક્ષકોની ભરતી કરાશે, જેમાં માધ્યમિક વિભાગના શિક્ષકોને 24,000 અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના શિક્ષકોને 26,000 રૂપિયા પ્રતિ માસ ફિક્સ માનદ વેતન આપવામાં આવશે.
gyan sahayak yojana 2026  ટેટ ટાટ પાસ ઉમેદવારો માટે ખુશખબર  ધોરણ 9 થી 12 માં કરાર આધારિત ભરતી શરૂ
Advertisement

Gyan Sahayak Yojana 2026: ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ (Education Department) દ્વારા શૈક્ષણિક ક્ષેત્રે એક અત્યંત મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. રાજ્યભરમાં ચાલતી જ્ઞાન સહાયક યોજના (Gyan Sahayak Yojana) ને લઈને શિક્ષણ વિભાગે સત્તાવાર પરિપત્ર (Circular) જાહેર કર્યો છે. લાંબા સમયથી શાળા સંચાલક મંડળ દ્વારા કરવામાં આવી રહેલી રજૂઆતો અને ભલામણોને ધ્યાનમાં રાખીને સરકારે આ આખરી નિર્ણય લીધો છે, જેનાથી શાળાઓમાં શિક્ષકોની અછત દૂર થશે.

Tags :
Advertisement

.

×