Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Gujarat Government: ખેતરમાં વિજપોલ આંદોલન અંગે કૃષિ મંત્રીનું નિવેદન, કહ્યું- "ખેડૂતોના વિશાળ હિતમાં લેવાશે નિર્ણય"

Gujarat Government: ખેતરોમાં વીજપોલ ઊભા કરવાના મુદ્દે ચાલી રહેલા ખેડૂતોના આંદોલન વચ્ચે રાજ્ય સરકારે સંવેદનશીલતા દર્શાવી છે. રાજ્યના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ આ મામલે સરકારની સ્પષ્ટ નીતિ જાહેર કરતા જણાવ્યું છે કે, ખેડૂતોના વિશાળ હિતને ધ્યાનમાં રાખીને ટૂંક સમયમાં લાંબાગાળાનો અને કાયમી ઉકેલ લાવવામાં આવશે.
gujarat government  ખેતરમાં વિજપોલ આંદોલન અંગે કૃષિ મંત્રીનું નિવેદન  કહ્યું   ખેડૂતોના વિશાળ હિતમાં લેવાશે નિર્ણય
Advertisement

Gujarat Government: ખેતરોમાં વીજપોલ ઊભા કરવાના મુદ્દે ચાલી રહેલા ખેડૂતોના આંદોલન વચ્ચે રાજ્ય સરકારે સંવેદનશીલતા દર્શાવી છે. રાજ્યના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ આ મામલે સરકારની સ્પષ્ટ નીતિ જાહેર કરતા જણાવ્યું છે કે, ખેડૂતોના વિશાળ હિતને ધ્યાનમાં રાખીને ટૂંક સમયમાં લાંબાગાળાનો અને કાયમી ઉકેલ લાવવામાં આવશે.

Tags :
Advertisement

.

×