Kshatriya Community Controversy: ભાજપ નેતા જયરાજસિંહના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Kshatriya Community Controversy : જયરાજસિંહના નિવેદન મુદ્દે આગેવાન પ્રજ્ઞાબાની પ્રતિક્રિયા પોતાના સ્વાર્થ માટે જયરાજસિંહે રાજકીય ગોત્ર બદલ્યું: પ્રજ્ઞાબા સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે આવું નિવેદન આપ્યું Kshatriya Community Controversy: ભાજપ નેતા જયરાજસિંહના નિવેદનથી ક્ષત્રિય સમાજ (Kshatriya Community) માં રોષ ફેલાયો...
Advertisement
- Kshatriya Community Controversy : જયરાજસિંહના નિવેદન મુદ્દે આગેવાન પ્રજ્ઞાબાની પ્રતિક્રિયા
- પોતાના સ્વાર્થ માટે જયરાજસિંહે રાજકીય ગોત્ર બદલ્યું: પ્રજ્ઞાબા
- સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે આવું નિવેદન આપ્યું
Kshatriya Community Controversy: ભાજપ નેતા જયરાજસિંહના નિવેદનથી ક્ષત્રિય સમાજ (Kshatriya Community) માં રોષ ફેલાયો છે. જેમાં જયરાજસિંહના નિવેદન મુદ્દે આગેવાન પ્રજ્ઞાબાની પ્રતિક્રિયા સામે આવી છે. પ્રજ્ઞાબાએ જણાવ્યું છે કે સ્વાર્થ માટે પક્ષપલટો કરી શકે તેની પાસે આવી જ અપેક્ષા રખાય પોતાના સ્વાર્થ માટે જયરાજસિંહે રાજકીય ગોત્ર બદલ્યુ છે. સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે આવું નિવેદન આપ્યું છે. જયરાજસિંહ પરમારને ઈતિહાસની ખબર નથી. તમામ લોકોને ખબર છે કે ક્ષત્રિયોએ શું બલિદાન આપ્યું છે. ભાજપના શીર્ષ નેતૃત્વને રૂપાલા વખતે ઘણું નુકસાન થયુ હતુ. ફરી આવા લોકોના નિવેદનથી પાર્ટીને નુકશાન થશે. આવા પ્રવક્તાઓને પાર્ટીએ પણ ન સાચવવા જોઈએ.

