ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

સિદ્ધપુરના કોમી રમખાણો કેસનો 33 વર્ષે ચુકાદો, તમામ 46 આરોપી નિર્દોષ જાહેર

ઋષિ તળાવ વિસ્તારમાંથી ટોળા દ્વારા રેલવે પોલીસ ફાટક પાસે કર્મચારીઓ પર પથ્થરમારો કર્યો હતો. 700 જેટલા લોકોનાં ટોળાએ પોલીસ લાઇન પર પથ્થરમારો કર્યો હતો.
10:07 AM Feb 12, 2025 IST | KRUTARTH JOSHI
ઋષિ તળાવ વિસ્તારમાંથી ટોળા દ્વારા રેલવે પોલીસ ફાટક પાસે કર્મચારીઓ પર પથ્થરમારો કર્યો હતો. 700 જેટલા લોકોનાં ટોળાએ પોલીસ લાઇન પર પથ્થરમારો કર્યો હતો.
Patan Court News

પાટણ : ઋષિ તળાવ વિસ્તારમાંથી ટોળા દ્વારા રેલવે પોલીસ ફાટક પાસે કર્મચારીઓ પર પથ્થરમારો કર્યો હતો. 700 જેટલા લોકોનાં ટોળાએ પોલીસ લાઇન પર પથ્થરમારો કર્યો હતો. જેમાં સિદ્ધપુરના તત્કાલીન પીઆઇ એ.ડી ચૌહાણ સહિત કૂલ 46 લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

અયોધ્યામાં બાબરી ધ્વંસ બાદ સિદ્ધપુરમાં થયેલા હુલ્લડ મામલે ચુકાદો આવ્યો છે. બાબરી ધ્વંસના પડઘા પડ્યા હતા અને 1992 માં આ હુલ્લડ થયા હતા. જેના ચુકાદામાં પાટણની પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટે હાલનાં તમામ 28 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. આ કેસના આરોપીઓમાં અત્યાર સુધીમાં 18 લોકોનાં મોત થઇ ચુક્યાં છે.

ઋષી તળાવ વિસ્તારમાંથી ટોળા દ્વારા રેલવે પોલીસે ફાટક પાસે કર્મચારીઓ પર પથ્થરમારો કર્યો હતો. 700 જેટલા લોકોના ટોળાએ પોલીસ લાઇન પર પથ્થરમારો કર્યો હતો. જેમાં સિદ્ધપુરના તત્કાલીન પીઆઇ એડી ચૌહાણે 46 લોકો સામે ગુનો દાખલ કર્યો હતો. સિદ્ધપુર કોર્ટમાં 25 વર્ષ સુધી કેસ ચાલ્યા બાદ 2018 માં પાટણ સેશન કોર્ટમાં કેસ તબ્દીલ કરાયો હતો.

Tags :
all 46 accused acquittedGujaratGujarat FirstGUJARAT FIRST NEWSGujarati NewsPatan CourtSiddhpur communal riotsSiddhpur communal riots caseverdict after 33 years
Next Article