Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Gandhinagar: તલાટીઓ લડાયક મૂડમાં, આવતીકાલથી કામગીરીથી અળગા રહેવાની ચીમકી, શું છે માગણીઓ?

ગુજરાત રાજ્યના તલાટી-કમ-મંત્રીઓએ પડતર માગણીઓ અને જોબચાર્ટના અમલીકરણ માટે સરકાર સામે આંદોલન છેડ્યું છે. આવતીકાલથી તમામ તલાટીઓ અન્ય વિભાગોની કામગીરીનો બહિષ્કાર કરી ફક્ત મહેસૂલ અને પંચાયત વિભાગની કામગીરી કરશે. તલાટી મંત્રી મહામંડળે મુખ્યમંત્રીને પત્ર લખીને વધારાની કામગીરીમાંથી મુક્તિની માગ સાથે ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે.
gandhinagar  તલાટીઓ લડાયક મૂડમાં  આવતીકાલથી કામગીરીથી અળગા રહેવાની ચીમકી  શું છે માગણીઓ
Advertisement

Gandhinagar: ગુજરાત રાજ્યના તલાટી-કમ-મંત્રીઓએ પડતર માગણીઓના ઉકેલ માટે સરકાર સામે મોરચો માંડ્યો છે. તલાટી મંત્રી મહામંડળ દ્વારા લેવાયેલા આક્રમક નિર્ણય મુજબ આવતીકાલથી રાજ્યના તમામ તલાટીઓ વધારાની કામગીરીથી અળગા રહેશે અને માત્ર પોતાના મૂળભૂત વિભાગોની જ કામગીરી સંભાળશે.

Tags :
Advertisement

.

×