Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Ahmedabad: ગેસ ગળતરની ઘટનામાં વધુ એક વ્યક્તિનું થયું મોત, 6 લોકો હજુ સારવાર હેઠળ

Ahmedabad: ગેસ ગળતરની ઘટનામાં ઘટનામાં વધુ એક વ્યક્તિનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે, સારવાર દરમિયાન એક વ્યક્તિનું મોત થયું હોવાનું સામે આવ્યું છે.
ahmedabad  ગેસ ગળતરની ઘટનામાં વધુ એક વ્યક્તિનું થયું મોત  6 લોકો હજુ સારવાર હેઠળ
Advertisement
  1. અમદાવાદના નારોલમાં ગેસ ગળતર થવાનો કેસ
  2. ગેસ ગળતર ઘટનામાં વધુ એક વ્યક્તિનું થયું મોત
  3. સારવાર દરમિયાન એક વ્યક્તિનું મોત થયું

Ahmedabad: અમદાવાદના નારોલ વિસ્તારમાં બે દિવસ પહેલા ગેસ ગળતરની ઘટના બની હતી. જેમાં 9 લોકોને અસર થઈ હતી અને તેમાંથી 2 કર્મચારીઓનું મોત થયું હતું. અત્યારે તે બાબતે દુઃખદ સમાચાર સામે આવ્યાં છે. ગેસ ગળતરની ઘટનામાં ઘટનામાં વધુ એક વ્યક્તિનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે, સારવાર દરમિયાન એક વ્યક્તિનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. નારોલ ગેસ ગળતરની ઘટનામાં મોતનો આંક અત્યારે 3 પર પહોંચ્યો છે.

Tags :
Advertisement

.

×