Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

અમદાવાદ પોલીસે ભરોસો ગુમાવ્યો? પોલીસ બાતમીદારની હત્યા બાદ ઉઠ્યા અનેક સવાલ

અમદાવાદમાં હવે કોઇ દારુ વેચી રહ્યું છે અને તમે ફરિયાદ કરો તો તમે સલામત નથી. કારણ કે પોલીસ દારુની બાતમી આપનાર વ્યક્તિનું નામ બુટલેગરને આપશે. બુટલેગર તમારી હત્યા પણ કરી શકે છે અથવા તમારા પર ધાતકી હુમલો પણ કરી શકે છે.
અમદાવાદ પોલીસે ભરોસો ગુમાવ્યો  પોલીસ બાતમીદારની હત્યા બાદ ઉઠ્યા અનેક સવાલ
Advertisement
  • દારૂની જેમ પોલીસનો અઠવાડીયે 2 હત્યાનો પરવાનો?
  • જવાબદારી સ્વિકારવાના બદલે કમિશ્નરે મીડિયાને ભાંડ્યું
  • મીડિયા હત્યાનો હાઇપ ક્રિએટ કરે છે જેના કારણે લોકો પેનિક થાય છે

Ahmedabad News : અમદાવાદમાં જાણે કે પોલીસ અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર અપરાધીઓ માછલા ધોઇ રહ્યા છે. પોલીસનો ડર હવે લોકોમાં રહ્યો નથી. અમદાવાદમાં હત્યાનો એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જ્યાં દારૂના સ્ટેન્ડ ચાલી રહ્યા હોવાની ફરિયાદ કરનાર અલ્પેશ ઠાકોર નામના યુવાનની બુટલેગરો દ્વારા હત્યા કરી દેવાઇ હતી. અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાં હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.

Advertisement

.

×