Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Ahmedabad Rath Yatra 2025: ક્રાઉડ મેનેજમેન્ટ માટે AI ટેક્નોલોજીનો ઉપયોગ દેશમાં પહેલી વખત રથયાત્રામાં

હર્ષ સંઘવીએ ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિમાં સહભાગી થઈને આરતી ઉતારી
ahmedabad rath yatra 2025  ક્રાઉડ મેનેજમેન્ટ માટે ai  ટેક્નોલોજીનો ઉપયોગ દેશમાં પહેલી વખત રથયાત્રામાં
Advertisement
  • Ahmedabad Rath Yatra 2025 -ગૃહ રાજ્યમંત્રી  હર્ષ સંઘવી (Harsh Sanghavi)એ રથયાત્રાના સમગ્ર રૂટનું નિરીક્ષણ કર્યું અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી
  • ગૃહ રાજ્યમંત્રી  હર્ષ સંઘવીએ ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિમાં સહભાગી થઈને આરતી ઉતારી
  • જગન્નાથજીની રથયાત્રા દરમિયાન ડ્રોન અને એઆઈ ટેક્નોલોજીથી ક્રાઉડ મેનેજમેન્ટ કરાશે : ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી
  • ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghavi) :ક્રાઉડ મેનેજમેન્ટ માટે એઆઈ ટેક્નોલોજીનો ઉપયોગ દેશમાં પહેલી વખત અમદાવાદ રથયાત્રામાં થશે- રથયાત્રાના રૂટ પર 3D મેપિંગના આધારે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો  - સમગ્ર રાજ્યમાં યોજાનારી ૨૧૩ રથયાત્રાઓ માટે ગુજરાત પોલીસે સુરક્ષા વ્યવસ્થા કરી છે
  • ૩૫૦૦ સીસીટીવી કેમેરા, ૨૮૭૨ બોડી વોર્મ કેમેરા, ૨૪૦ ટેરેસ પોઇન્ટ, ૨૫ વૉચ ટાવર અને ૨૩૮૪૪ જેટલા પોલીસ જવાનો દ્વારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે

Ahmedabad Rath Yatra 2025 : અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની ૧૪૮મી રથયાત્રા માટે સુરક્ષા સહિતની તમામ વ્યવસ્થાઓ કરી લેવામાં આવી છે. શ્રી હર્ષ સંઘવીએ આજે ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિમાં સહભાગી થઈને આરતી ઉતારી હતી, તેમજ ધ્વજારોહણ પણ કરાવ્યું હતું.

Tags :
Advertisement

.

×