Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

આ યુનિવર્સિટીમાં શરૂ કરાયો ‘Ayodhya Ram Mandir’નો કોર્ષ, આટલી છે ફી

Ayodhya Ram Mandir: અયોધ્યામાં નિર્માણ પામેલા રામ મંદિરના 22 તારીખે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. ત્યાર બાદ મંદિરના ટ્રસ્ટ દ્વારા રામ લલ્લાની આ મૂર્તિને ‘બાળક રામ’ નામ આપવામાં આવ્યું છે. હવે ઇતિહાસમાં રામ લલ્લાના મૂર્તિને બાળક રામના નામથી જાણવામાં...
આ યુનિવર્સિટીમાં શરૂ કરાયો ‘ayodhya ram mandir’નો કોર્ષ  આટલી છે ફી
Advertisement

Ayodhya Ram Mandir: અયોધ્યામાં નિર્માણ પામેલા રામ મંદિરના 22 તારીખે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. ત્યાર બાદ મંદિરના ટ્રસ્ટ દ્વારા રામ લલ્લાની આ મૂર્તિને ‘બાળક રામ’ નામ આપવામાં આવ્યું છે. હવે ઇતિહાસમાં રામ લલ્લાના મૂર્તિને બાળક રામના નામથી જાણવામાં આવશે. આ દરમિયાન એવી વિગતો બહાર આવી છે કે, સુરતની વીર નર્મદ યુનિવર્સિટીમાં ભગવાન શ્રીરામ અયોધ્યા મંદિરનો કોર્ષ શરૂ કરવામાં આવ્યો છે.

Tags :
Advertisement

.

×