Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Banaskanth Division : વિરોધ વચ્ચે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ આપ્યા મોટા સંકેત!

થરાદનાં કીયાલ ગામ ખાતે યોજાયેલ એક કાર્યક્રમમાં લોકોને સંબોધન વખતે તેમણે આ મોટું નિવેદન આપ્યું હતું.
banaskanth division   વિરોધ વચ્ચે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ આપ્યા મોટા સંકેત
Advertisement
  1. Banaskanth Division બાદ શંકર ચૌધરીએ આપ્યો મોટો સંકેત!
  2. વાવ-થરાદ જિલ્લો બન્યા બાદ રાહ તાલુકો બને તેવા સંકેત
  3. થરાદનાં કીયાલ ગામે સંબોધન વખતે આપ્યું મોટું નિવેદન
  4. તમારા નજીકમાં તાલુકો આપીશું : શંકર ચૌધરી

બનાસકાંઠ જિલ્લા વિભાજનનાં (Banaskanth Division) સરકારનાં નિર્ણય બાદ ઠેર ઠેર લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. જો કે, આ વિરોધ દરમિયાન વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ (Shankar Chaudhary) મોટો સંકેત આપ્યો છે. વાવ-થરાદ જિલ્લો બન્યા બાદ રાહ તાલુકો બને તેવા સંકેત આપ્યા છે. થરાદનાં (Tharad) કીયાલ ગામ ખાતે યોજાયેલ એક કાર્યક્રમમાં લોકોને સંબોધન વખતે તેમણે આ મોટું નિવેદન આપ્યું હતું.

Tags :
Advertisement

.

×