Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Bhavnagar: ગૌતમેશ્વર તળાવમાં યુવકનું ડૂબી જવાથી મોત, આર્થિક સંકડામણ કારણભૂત હોવાની ચર્ચા

ભાવનગરના સિહોર પંથકમાં આજે એક 23 વર્ષીય યુવકના અકાળે મોતથી અરેરાટી વ્યાપી ગઈ છે. ગૌતમેશ્વર તળાવના શાંત જળમાં જીવનની જ્યોત હોમાઈ ગઈ ત્યારે પાછળ રહી ગયા છે ગંભીર સવાલો. શું ખરેખર આર્થિક સંકડામણ જ આત્મહત્યાનું કારણ છે?
bhavnagar  ગૌતમેશ્વર તળાવમાં યુવકનું ડૂબી જવાથી મોત  આર્થિક સંકડામણ કારણભૂત હોવાની ચર્ચા
Advertisement

Bhavnagar Incident: ભાવનગર જિલ્લાના સિહોર ખાતે આવેલ ઐતિહાસિક ગૌતમેશ્વર તળાવમાં આજે એક 23 વર્ષીય યુવકનું ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે શોકની લાગણી પ્રસરી ગઈ છે. મૃતક યુવકની ઓળખ અદનાન સોરઠીયા તરીકે થઈ છે.

Tags :
Advertisement

.

×