Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Shankarsinh Vaghela : શંકરસિંહ બાપુ ફરી કોંગ્રેસ પર વરસ્યા, જણાવ્યું પાર્ટી છોડવાનું કારણ!

આ સિવાય મહેન્દ્રસિંહ વાઘેલા કોંગ્રેસમાં અને પિતાની અલગ પાર્ટી અંગે પણ શંકરસિંહ વાઘેલાએ નિવેદન આપ્યું હતું.
shankarsinh vaghela   શંકરસિંહ બાપુ ફરી કોંગ્રેસ પર વરસ્યા  જણાવ્યું પાર્ટી છોડવાનું કારણ
Advertisement
  1. પૂર્વ મુખ્યમંત્રી Shankarsinh Vaghela ના કોંગ્રેસ પર પ્રહાર
  2. કોંગ્રેસમાં પહેલાથી મેચ ફિક્સિંગ ચાલે છે : શંકરસિંહ
  3. અનેક પુરાવા બધાની સામે છે : શંકરસિંહ વાઘેલા
  4. રાહુલ ગાંધીને હમણાં ખબર પડી : શંકરસિંહ વાઘેલા
  5. મેં કોંગ્રેસ પાર્ટી એટલે જ છોડી : શંકરસિંહ વાઘેલા

ગુજરાતનાં પીઢ નેતા અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા (Shankarsinh Vaghela) તેમનાં નિવેદનોનાં કારણે હંમેશાં ચર્ચામાં રહે છે. ત્યારે ફરી એકવાર પૂર્વ મુખ્યમંત્રીએ એક એવું નિવેદન આપ્યું છે કે જેનાં પછી રાજકીય વર્તુળોમાં ચર્ચાનો માહોલ ગરમાયો છે. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ફરી એકવાર કોંગ્રેસ (Congress) પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસમાં પહેલાથી મેચ ફિક્સિંગ (Match-Fixing) ચાલે છે. અનેક પુરાવા બધાની સામે છે. રાહુલ ગાંધીને (Rahul Gandhi) હમણાં ખબર પડી છે.

Tags :
Advertisement

.

×