Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Gandhinagar: ઉત્સવનો પ્રસંગ માતમમાં ફેરવાયો! મેશ્વો નદીમાં વિસર્જન કરવા આવેલા 8 યુવાનો ડૂબ્યા

ગાંધીનગરના દહેગામમાં ગણપતિ વિસર્જન દરમિયાન બની મોટી દુર્ઘટના ગણપતિ વિસર્જન માટે આવેલા 8 લોકો મેશ્વો નદીમાં ડૂબ્યા દહેગામ તાલુકાના વાસણા સોગઠી ગામ નજીક બન્યો બનાવ Gandhinagar: ગણેશ ચતુર્થીને લઈને અત્યારે રાજ્યભરતમાં ઉજવણી કરી રહ્યાં છે. આ સાથે હવે લોકો...
gandhinagar  ઉત્સવનો પ્રસંગ માતમમાં ફેરવાયો  મેશ્વો નદીમાં વિસર્જન કરવા આવેલા 8 યુવાનો ડૂબ્યા
Advertisement
  1. ગાંધીનગરના દહેગામમાં ગણપતિ વિસર્જન દરમિયાન બની મોટી દુર્ઘટના
  2. ગણપતિ વિસર્જન માટે આવેલા 8 લોકો મેશ્વો નદીમાં ડૂબ્યા
  3. દહેગામ તાલુકાના વાસણા સોગઠી ગામ નજીક બન્યો બનાવ

Gandhinagar: ગણેશ ચતુર્થીને લઈને અત્યારે રાજ્યભરતમાં ઉજવણી કરી રહ્યાં છે. આ સાથે હવે લોકો તળાવ અને નદી કિનારે વિસર્જન માટે જઈ રહ્યાં છે. આ દરમિયાન અનેક જગ્યાએ ઘટિત ઘટનાઓ બની હોય તેનું સામે આવ્યું છે. ગાંધીનગર (Gandhinagar)ના દહેગામ તાલુકાના વાસણા સોગઠી ગામમાં આવેલ મેશ્વો નદીમાં 8 યુવાનો ડૂબ્યા હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે, આઠેય યુવાનોની લાશોને પાણીમાંથી બહાર કાઢવામાં આવી છે પરંતુ હજુ વધુ યુવાનોની શોધખોળ ચાલી રહીં છે.

Tags :
Advertisement

.

×