Gandhinagar: ઉત્સવનો પ્રસંગ માતમમાં ફેરવાયો! મેશ્વો નદીમાં વિસર્જન કરવા આવેલા 8 યુવાનો ડૂબ્યા
ગાંધીનગરના દહેગામમાં ગણપતિ વિસર્જન દરમિયાન બની મોટી દુર્ઘટના ગણપતિ વિસર્જન માટે આવેલા 8 લોકો મેશ્વો નદીમાં ડૂબ્યા દહેગામ તાલુકાના વાસણા સોગઠી ગામ નજીક બન્યો બનાવ Gandhinagar: ગણેશ ચતુર્થીને લઈને અત્યારે રાજ્યભરતમાં ઉજવણી કરી રહ્યાં છે. આ સાથે હવે લોકો...
Advertisement
- ગાંધીનગરના દહેગામમાં ગણપતિ વિસર્જન દરમિયાન બની મોટી દુર્ઘટના
- ગણપતિ વિસર્જન માટે આવેલા 8 લોકો મેશ્વો નદીમાં ડૂબ્યા
- દહેગામ તાલુકાના વાસણા સોગઠી ગામ નજીક બન્યો બનાવ
Gandhinagar: ગણેશ ચતુર્થીને લઈને અત્યારે રાજ્યભરતમાં ઉજવણી કરી રહ્યાં છે. આ સાથે હવે લોકો તળાવ અને નદી કિનારે વિસર્જન માટે જઈ રહ્યાં છે. આ દરમિયાન અનેક જગ્યાએ ઘટિત ઘટનાઓ બની હોય તેનું સામે આવ્યું છે. ગાંધીનગર (Gandhinagar)ના દહેગામ તાલુકાના વાસણા સોગઠી ગામમાં આવેલ મેશ્વો નદીમાં 8 યુવાનો ડૂબ્યા હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે, આઠેય યુવાનોની લાશોને પાણીમાંથી બહાર કાઢવામાં આવી છે પરંતુ હજુ વધુ યુવાનોની શોધખોળ ચાલી રહીં છે.

