Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

પ્રશાંત વાળાના કોંગ્રેસ પર પ્રહાર, નવનિર્માણ આંદોલન અને વિદ્યાર્થી પર થયેલા અત્યાચારને ગણાવ્યો કાળો ઈતિહાસ

વર્તમાન રાજકારણમાં વિરોધના નાટકો કરતા પક્ષો સામે સવાલો ઉભા થયા છે. દિલ્હીના વિરોધ પ્રદર્શનો વચ્ચે ભૂતકાળના કાળા ઇતિહાસને વાગોળવામાં આવ્યો છે. ગુજરાતના સૌથી મોટા વિદ્યાર્થી આંદોલન દરમિયાન શાસકો દ્વારા આચરવામાં આવેલા અત્યાચારો અને 105 યુવાનોની શહીદીના મુદ્દે કોંગ્રેસની ભૂમિકા સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે, જેણે રાજકીય ગલિયારોમાં ભારે હલચલ મચાવી દીધી છે.
પ્રશાંત વાળાના કોંગ્રેસ પર પ્રહાર  નવનિર્માણ આંદોલન અને વિદ્યાર્થી પર થયેલા અત્યાચારને ગણાવ્યો કાળો ઈતિહાસ
Advertisement

Navnirman Movement Congress History: લોકશાહી (Democracy) માં સરકાર કે સત્તા સામે વિરોધ કરવાનો અને અવાજ ઉઠાવવાનો અધિકાર દરેક નાગરિકને આપવામાં આવ્યો છે. પરંતુ, વિરોધના નામે પોતાના જ ઇતિહાસના કાળા પાનાઓને ભૂલી જવું કે પસંદગીપૂર્વક યાદ કરવું એ રાજકીય પ્રમાણિકતા નથી. આજકાલ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના જંતર-મંતર (Jantar Mantar Delhi) ખાતે બનેલી ઘટનાઓને લઈને કોંગ્રેસ (Congress Party) અને તેના સહયોગી પક્ષો દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી (Prime Minister Narendra Modi) અને ભાજપ (BJP) સરકાર સામે આક્રમક દુષ્પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આ મુદ્દે પ્રહાર કરતા ભાજપના અગ્રણી પ્રશાંત વાળા (Prashant Vala) એ કોંગ્રેસના બેવડા ધોરણો સામે સવાલો ઉઠાવ્યા છે કે, જે પક્ષે પોતાના શાસનકાળ દરમિયાન સેંકડો નિર્દોષ વિદ્યાર્થીઓને ગોળીએ દીધા હોય, તે આજે કયા મોઢે વિદ્યાર્થીહિતની વાતો કરી શકે?

Tags :
Advertisement

.

×