Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

‘સોમ-મંગળ બે દિવસ ફરજિયાત જનતાને સાંભળો’ તમામ પોલીસ અધિકારીઓને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનો આદેશ

પોલીસ મથકના વડા અધિકારીને આપ્યો આદેશ સોમ-મંગળ બે દિવસ ફરજિયાત જનતાને સાંભળો સામાન્ય નાગરિકોની રજૂઆત સાંભળવી પડશે સોમ-મંગળ બે દિવસ બીજા કોઈ કાર્યક્રમો ન રાખવા સૂચન Gujarat: ગુજરાત રાજ્યના પોલીસ મથકોને હવે સામાન્ય નાગરિકોની સમસ્યાઓને લક્ષ્યમાં રાખતા મહત્વપૂર્ણ આદેશ...
‘સોમ મંગળ બે દિવસ ફરજિયાત જનતાને સાંભળો’ તમામ પોલીસ અધિકારીઓને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનો આદેશ
Advertisement
  1. પોલીસ મથકના વડા અધિકારીને આપ્યો આદેશ
  2. સોમ-મંગળ બે દિવસ ફરજિયાત જનતાને સાંભળો
  3. સામાન્ય નાગરિકોની રજૂઆત સાંભળવી પડશે
  4. સોમ-મંગળ બે દિવસ બીજા કોઈ કાર્યક્રમો ન રાખવા સૂચન

Gujarat: ગુજરાત રાજ્યના પોલીસ મથકોને હવે સામાન્ય નાગરિકોની સમસ્યાઓને લક્ષ્યમાં રાખતા મહત્વપૂર્ણ આદેશ આપવામાં આવ્યો છે. આ સૂચન અનુસાર, દરેક પોલીસ મથકના વડા અધિકારીઓને ખાસ કરીને સોમવાર અને મંગળવારના દિવસોમાં નાગરિકોની રજૂઆત સાંભળવી પડશે. આ આદેશમાં જણાવ્યું છે કે, સોમવાર અને મંગળવારના દિવસોમાં પોલીસ મથકોએ અન્ય કોઈપણ પ્રકારના કાર્યક્રમો અથવા ક્રિયાકલાપ ન રાખવા માટે સૂચવાયું છે. આ સાથે સાથે આ દિવસોમાં પોલીસ મથકોએ માત્ર નાગરિકોની રજૂઆતો અને અરજીઓ પર જ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે.

Tags :
Advertisement

.

×