Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Patan: "પવિત્ર જગ્યા પર અમાનવિય કૃત્ય ચલાવી લેવાય નહી', પૂર્વ સરપંચ પર હુમલા મામલે MLA લવિંગજી ઠાકોર આકરા પાણીએ

પાટણના દાદર ગામના પૂર્વ સરપંચના અપહરણ અને મારપીટની ઘટનામાં ધારાસભ્ય લવિંગજી ઠાકોરે આકરા શબ્દોમાં નિંદા કરી છે. તેમણે પીડિત અજમલભાઈની હોસ્પિટલમાં મુલાકાત લઈ ન્યાય અપાવવાની ખાતરી આપી છે. ધારાસભ્યએ સ્પષ્ટ કર્યું છે કે પવિત્ર જગ્યાના નામે અમાનવીય કૃત્યો ચલાવી લેવાશે નહીં અને તમામ ગુનેગારો સામે કડક કાનૂની કાર્યવાહી (Legal Action) કરી સખત સજા (Strict Punishment) થાય તેવી માંગ કરી છે.
patan   પવિત્ર જગ્યા પર અમાનવિય કૃત્ય ચલાવી લેવાય નહી   પૂર્વ સરપંચ પર હુમલા મામલે mla લવિંગજી ઠાકોર આકરા પાણીએ
Advertisement

Patan: પાટણ જિલ્લાના દાદર ગામના પૂર્વ સરપંચના અપહરણ અને તેમને નિર્દયતાથી માર મારવાની ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે. આ ગંભીર મામલે હવે સ્થાનિક ધારાસભ્ય લવિંગજી ઠાકોરે આકરા શબ્દોમાં પ્રતિક્રિયા આપી છે. તેમણે આ કૃત્યને અતિ નિંદનીય ગણાવીને દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે.

Tags :
Advertisement

.

×