ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા 36 મામલતદારની બદલી, પંચાયત વિભાગ દ્વારા TDOની બદલી

રાજ્યના મહેસૂલ વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળના મામલતદાર (વર્ગ-2) તરીકે ફરજ બજાવતાં 36 અધિકારીઓની બદલી કરવામાં આવી છે.
02:28 PM Jan 10, 2025 IST | PIYUSHSINH SOLANKI
રાજ્યના મહેસૂલ વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળના મામલતદાર (વર્ગ-2) તરીકે ફરજ બજાવતાં 36 અધિકારીઓની બદલી કરવામાં આવી છે.

રાજ્યના મહેસૂલ વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળના મામલતદાર (વર્ગ-2) તરીકે ફરજ બજાવતાં 36 અધિકારીઓની બદલી કરવામાં આવી છે.

 

પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગની અધિસૂચનાથી તા. 09-01-2025ના રોજ ગુજરાત વિકાસ સેવા, વર્ગ-2 તાલુકા વિકાસ અધિકારી સંવર્ગમાં ફરજ બજાવતાં અધિકારીઓની તાત્કાલિક અસરથી વહીવટી હિતમાં બદલી કરવામાં આવી છે.

આ પણ વાંચો: Breaking : Uttarayan ને લઈ મોટા સમાચાર, High Court એ સરકારને કર્યો આ આદેશ

Tags :
36 MamlatdarsArvalliBhavnagarGariyadharGujaratJambusarPanchayat DepartmentSachivalayaState Revenue Departmenttransferstransfers TDO
Next Article