Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

TAPI : મોરારી બાપુની કથામાં હર્ષ સંઘવીએ કહ્યું, 'ખોટા રસ્તે લઇ જનાર સામે પગલાં લેવાશે'

TAPI : ફ્રી શિક્ષણના નામે ધર્મ પરિવર્તનનો ખેલ, ધર્મગુરૂઓ મફતમાં ભણાવે છે. બાળકોને સેલવાસ અને દમણની શાળાઓમાં લઇ જવાય છે. - બાપુ
tapi   મોરારી બાપુની કથામાં હર્ષ સંઘવીએ કહ્યું   ખોટા રસ્તે લઇ જનાર સામે પગલાં લેવાશે
Advertisement

TAPI : હાલ તાપી જિલ્લાના સોનગઢ ગુણસદા ગામે વિશ્વવિખ્યાત કથાકાર મોરારી બાપુની રામકથા ચાલી રહી છે. (MORARI BAPU RAMKATHA AT TAPI) જેમાં આશિર્વાદ મેળવવા માટે રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવી પહોંચ્યા હતા. મોરારી બાપુ દ્વારા આદિવાસી પંથકમાં અમુક તત્વો દ્વારા ફોસલાવીને ધર્મપરિવર્તના ખોટા રસ્તે લઇ જતા હોવાનું વ્યાસ પીઠ પરથી જણાવ્યું હતું. (MORARI BAPU RAISE ISSUE OF RELIGIOUS CONVERSION - TAPI) ધર્મપરિવર્તનની ઘટના અંગે ગૃહરાજ્ય મંત્રી હર્ષભાઇ સંઘવીએ સાફ શબ્દોમાં જણાવી દીધું કે, આદિવાસી ભાઇબહેનોને ખોટા રસ્તે લઇ જનાર સામે પગલાં લેવાશે. ખોટી રીતે ફોસલાવી ધર્મ પરિવર્તન કરનારા કાયદાથી બચી નહીં શકે. (HOME MINISTER OF GUJARAT, HARSH SANGHAVI ASSURES STRICT ACTION AGAINST RELIGIOUS CONVERSION MATTER)

Tags :
Advertisement

.

×