Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

VADODARA : નિરાધાર ચક્ષુ દિવ્યાંજગનો માટે 24 કલાક કાર્યરત એકમાત્ર વૃદ્ધાશ્રમ

VADODARA : વડોદરા (VADODARA) શહેરનો એકમાત્ર અંધજન વૃદ્ધાશ્રમ - શ્રી જલારામ પ્રજ્ઞાચક્ષુ પ્રગતિ મંડળ, જેની રચના વર્ષ 2009માં થઈ હતી. તેનો મુખ્ય પાયો નાંખનાર સેવાભાવી કાર્યકર પ્રજ્ઞાચક્ષુ પ્રવીણ ભાઈ પરમાર છે, જેઓ આ સંસ્થાનો ઉત્તરો ઉત્તર વધારો કરવા માટે દિવસ...
vadodara   નિરાધાર ચક્ષુ દિવ્યાંજગનો માટે 24 કલાક કાર્યરત એકમાત્ર વૃદ્ધાશ્રમ
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) શહેરનો એકમાત્ર અંધજન વૃદ્ધાશ્રમ - શ્રી જલારામ પ્રજ્ઞાચક્ષુ પ્રગતિ મંડળ, જેની રચના વર્ષ 2009માં થઈ હતી. તેનો મુખ્ય પાયો નાંખનાર સેવાભાવી કાર્યકર પ્રજ્ઞાચક્ષુ પ્રવીણ ભાઈ પરમાર છે, જેઓ આ સંસ્થાનો ઉત્તરો ઉત્તર વધારો કરવા માટે દિવસ રાત અથાગ મહેનત કરી આ સંસ્થાને વડોદરામાં એક ઓળખ આપી આ સેવાયજ્ઞમાં સદા આગળ રહી અંધજન ભાઇઓ - બહેનોની સેવાનું ભગીરથ કાર્ય ચાલુ રાખ્યું.

Tags :
Advertisement

.

×