Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

VADODARA : એક્ટિવિસ્ટના આપઘાત બાદ મોબાઇલમાં લખેલો અંતિમ મેસેજ ફોરવર્ડ થયો, જાણો કારણ

VADODARA : પી. મુરજાણીનો ફોન એરોપ્લેન મોડમાં હતો. અને તેમણે અંતિમ મેસેજ લખીને બ્રોડકાસ્ટ કરી દીધો હતો. પરંતુ તે પહોંચી શક્યો ન્હતો
vadodara   એક્ટિવિસ્ટના આપઘાત બાદ મોબાઇલમાં લખેલો અંતિમ મેસેજ ફોરવર્ડ થયો  જાણો કારણ
Advertisement

VADODARA : બે દિવસ પૂર્વે રાત્રીના સમયે વડોદરા (VADODARA) ના જાણીતા કન્ઝ્યૂમર એક્ટિવિસ્ટ પી. મુરજાણીએ તેમના નિવાસ સ્થાને રિવોલ્વર વડે ગોળી મારીને જીવન ટુંકાવી લીધું છે. આ ઘટના બાદ તેનમા પરિજનોને જાણ થતા તેઓ દોડી આવ્યા હતા. બાદમાં પોલીસને જાણ કરાતા તેઓ પણ દોડીને સ્થળ પર પહોંચ્યા હતા. પોલીસ રાત્રે 9 : 10 કલાકે ઘટના સ્થળે પહોંચી હતી. ત્યારે પી. મુરજાણીનો ફોન એરોપ્લેન મોડમાં હતો. અને તેમણે અંતિમ મેસેજ લખીને બ્રોડકાસ્ટ કરી દીધો હતો. પરંતુ તે સંબંધિત લોકો સુધી પહોંચી શક્યો ન્હતો. બાદમાં જેવો પોલીસે ફોન ઓન કર્યો કે, તુરંત બધાને ધડાધડ મેસેજ જવાના શરૂ થઇ ગયા હતા.

Tags :
Advertisement

.

×