Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

VADODARA : પાલિકા ચેરમેનની ઓફિસ બહાર છત્રપતિ શિવાજી મહારાજનું પોસ્ટર ચોંટાડાયું

VADODARA : નવલખી મેદાન ખાતે છત્રપતિ શિવાજી મહારાજના જીવન ચારિત્ર્ય પર બનેલા જાણતા રાજા નામની શૌર્યગાથા રજુ કરવામાં આવી રહી છે
vadodara   પાલિકા ચેરમેનની ઓફિસ બહાર છત્રપતિ શિવાજી મહારાજનું પોસ્ટર ચોંટાડાયું
Advertisement

VADODARA : વડોદરા મહાનગર પાલિકાના સ્થાયી સમિતિના ચેરમેન ડો. શિતલ મિસ્ત્રીની ઓફીસ બહાર છત્રપતિ શિવાજી મહારાજના પોસ્ટર ચોંટાડીને વિરોધ કરવામાં આવી રહ્યો છે. તાજેતરમાં ડો. શિતલ મિસ્ત્રી દ્વારા છત્રપતિ શિવાજી મહારાજના નામને લઇને ગોટાળો માર્યો હતો. જે બાદ શિવસેના તથા હિંદુ સંગઠનો મોટી સંખ્યામાં તેમની ઓફિસ બહાર પહોંચ્યા હતા. અને વિરોધ નોંધાવ્યો હતો. જો કે, વિવાદ વધતા જતા ચેરમેન દ્વારા માફી માંગી લેવામાં આવી હતી. અને ફરી આ પ્રકારની ભૂલનું પુનરાવર્તન નહીં થાય તે માટે કાળજી રાખશે તેમ જણાવ્યું હતું. (HINDU ACTIVIST PUT POSTER OF CHHATRAPATI SHIVAJI MAHARAJ ON WALL OF VMC CHAIRMAN - VADODARA)

Tags :
Advertisement

.

×