Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Sanatana Dharma: મોરારી બાપુ કેમ રોષે ભરાયા છે ? જાણો કોને શું કહ્યું બાપુએ...

છેલ્લા ઘણા સમયથી હિન્દુ દેવી દેવતાઓ પર થઈ રહેલ ટિપ્પણીઓને લઈ સાધુ સંતોમાં રોષ જોવા મળી રહ્યો છે. સનાતન ધર્મનાં કથાકાર દ્વારા કથા દરમ્યાન સનાતન ધર્મ પર ટિપ્પણી કરનાર પર કટાક્ષ કર્યો હતો.
sanatana dharma  મોરારી બાપુ કેમ રોષે ભરાયા છે   જાણો કોને શું કહ્યું બાપુએ
Advertisement
  • સનાતન ધર્મને લઈ જ્ઞાનપીઠ પરથી બાપુએ શું કહ્યું?
  • સનાતન ધર્મ પર ટિપ્પણી કરનાર પર કર્યો કટાક્ષ
  • સનાતન ધર્મનાં લોકોએ ક્યાં પાંચ દેવી દેવતાઓની પૂજા કરવી જોઈએ
  • જે આ પાંચ દેવની નિંદા કરે તેને કંઈ કહેવું નહીઃ બાપુ

ઘણા સમયથી દેવી દેવતાઓ પર કેટલાક સ્વામીઓ દ્વારા કરવામાં આવી રહેલ ટિપ્પણીઓને લઈ સનાતન ધર્મના સાધુ સંતોમાં રોષ જોવા મળી રહ્યો છે. તેમજ આ બાબતે આવેદનપત્ર આપી રજૂઆત પણ કરવામાં આવી છે. તે બાદ પણ હિન્દુ દેવી દેવતાઓ પર ટિપ્પણીઓ યથાવત રહેતા સનાતન ધર્મનાં સાધુ સંતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. આ બાબતે સનાતન ધર્મ (Sanatana Dharma) નાં કથાકાર દ્વારા જ્ઞાનપીઠ પરથી સનાતન ધર્મ પર ટિપ્પણી કરનાર પર કટાક્ષ કર્યો હતો. તેમજ સખ્ત શબ્દોમાં તેઓની ટીકા કરી હતી.

Tags :
Advertisement

.

×