Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Ayatollah Khamenei Funeral Ceremony : ઈરાનના સુપ્રીમ લીડર ખામીનેઈના અંતિમ સંસ્કાર, PM મોદીના બદલે જશે આ બે મોટા નેતાઓ

ઈરાનના દિવંગત સુપ્રીમ લીડર અયાતોલ્લા અલી ખામીનેઈના અંતિમ સંસ્કારની વિધિઓ 4-5 જુલાઈએ તેહરાનમાં યોજાશે. આ અંતિમ સંસ્કારમાં પીએમ મોદીના બદલે ભારત તરફથી બિહારના રાજ્યપાલ અતા હસનૈન અને વિદેશ રાજ્ય મંત્રી પવિત્ર માર્ગેરિટા હાજરી આપશે. અમેરિકી-ઇઝરાયેલી હુમલામાં મોતના ૪ મહિના બાદ આ વિધિ યોજાઈ રહી છે.
ayatollah khamenei funeral ceremony   ઈરાનના સુપ્રીમ લીડર ખામીનેઈના અંતિમ સંસ્કાર  pm મોદીના બદલે જશે આ બે મોટા નેતાઓ
Advertisement

Ayatollah Khamenei Funeral Ceremony :  ઈરાનના દિવંગત સુપ્રીમ લીડર અયાતોલ્લા અલી ખામીનેઈના અંતિમ સંસ્કારની ધાર્મિક વિધિઓ આગામી મહિનાની 4 અને 5 તારીખે તેહરાનમાં યોજાવા જઈ રહી છે. આ વૈશ્વિક સ્તરની મહા-અંતિમયાત્રામાં માં સામેલ થવા માટે ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયાને પીએમ નરેન્દ્ર મોદીને સત્તાવાર આમંત્રણ મોકલ્યું હતું. જોકે, પીએમ મોદીના સ્થાને હવે ભારત સરકારનું એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ ઈરાન જશે.

Tags :
Advertisement

.

×