Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Prambanan Shiva Temple Restoration : જ્યાં મુસ્લિમ દેશની દીવાલો પર જીવે છે 'રામાયણ', તે ભવ્ય શિવ મંદિરનો જીર્ણોદ્ધાર કરશે ભારત

ઈન્ડોનેશિયામાં સ્થિત 1000 વર્ષ જૂના અને ત્યાંના સૌથી મોટા પ્રમ્બાનન શિવ મંદિરના વ્યાપક સંરક્ષણ માટે ભારત મદદ કરશે. અહેવાલ મુજબ, ૯મી સદીના આ યુનેસ્કો વારસાના જીર્ણોદ્ધારની શરૂઆત પીએમ મોદીની મુલાકાત દરમિયાન થશે. 2025 ની બેઠકમાં ભારત અને ઈન્ડોનેશિયા વચ્ચે આ ઐતિહાસિક સાંસ્કૃતિક પ્રોજેક્ટ પર સત્તાવાર મહોર લાગી હતી.
prambanan shiva temple restoration   જ્યાં મુસ્લિમ દેશની દીવાલો પર જીવે છે  રામાયણ   તે ભવ્ય શિવ મંદિરનો જીર્ણોદ્ધાર કરશે ભારત
Advertisement

Prambanan Shiva Temple Restoration : દુનિયાની સૌથી મોટી મુસ્લિમ વસ્તી ધરાવતા દેશ ઈન્ડોનેશિયામાં ભારતની પ્રાચીન સનાતન સંસ્કૃતિના પ્રતીક સમાન એક અદભુત ઐતિહાસિક ધામ આવેલું છે. વૈશ્વિક પ્રોજેક્ટ અનુસાર, ઈન્ડોનેશિયાના સૌથી મોટા પ્રમ્બાનન શિવ મંદિરના જીર્ણોદ્ધાર અને સંરક્ષણ કાર્યમાં ભારત સહયોગ આપવા જઈ રહ્યું છે, જે બંને દેશોના મજબૂત સંબંધો દર્શાવે છે.

Tags :
Advertisement

.

×