Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

શેખ હસીનાએ પત્રમાં ન્યાયની કરી માંગ, બાંગ્લાદેશમાં થઇ રહેલી હિંસાને આતંકવાદ ગણાવી

હસીનાનો રોષ, બાંગ્લાદેશમાં હાહાકાર હસીનાનો પત્ર: બાંગ્લાદેશના લોકો માટે સંદેશ બાંગ્લાદેશમાં હિંસા: હસીનાની માંગ Sheikh Hasina Wrote letter : તાજેતરમાં બાંગ્લાદેશમાં જોવા મળેલા બળવાના પગલે વડાપ્રધાન શેખ હસીનાને દેશ છોડીને ભારતમાં આશ્રય લેવો પડ્યો હતો. આ ઘટનાની પૃષ્ઠભૂમિમાં શેખ...
શેખ હસીનાએ પત્રમાં ન્યાયની કરી માંગ  બાંગ્લાદેશમાં થઇ રહેલી હિંસાને આતંકવાદ ગણાવી
Advertisement
  • હસીનાનો રોષ, બાંગ્લાદેશમાં હાહાકાર
  • હસીનાનો પત્ર: બાંગ્લાદેશના લોકો માટે સંદેશ
  • બાંગ્લાદેશમાં હિંસા: હસીનાની માંગ

Sheikh Hasina Wrote letter : તાજેતરમાં બાંગ્લાદેશમાં જોવા મળેલા બળવાના પગલે વડાપ્રધાન શેખ હસીનાને દેશ છોડીને ભારતમાં આશ્રય લેવો પડ્યો હતો. આ ઘટનાની પૃષ્ઠભૂમિમાં શેખ હસીનાએ બાંગ્લાદેશના લોકો માટે એક સંદેશ પાઠવ્યો છે. હસીનાના પુત્ર દ્વારા શેર કરવામાં આવેલા પત્રમાં, શેખ હસીના (Sheikh Hasina) એ ન્યાયની માંગણી કરી છે અને તેમના પક્ષના નેતાઓ તથા કાર્યકરો સામેની તાજેતરની હિંસાને "આતંકવાદી હુમલો" ગણાવ્યું છે. તેમણે બાંગ્લાદેશમાં તાજેતરમાં થયેલી હત્યાઓ અને હિંસાના કૃત્યોમાં સામેલ લોકોને કડક સજા કરવાની માંગણી કરી છે.

Tags :
Advertisement

.

×