Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Jamnagar: ગણેશ વિસર્જન માટે જામનગર મનપાની મોટી વ્યવસ્થા, શહેરમાં 2 કૃત્રિમ કુંડ બનશે

જામનગર મહાનગરપાલિકા આગામી ગણેશ મહોત્સવ માટે શહેરમાં બે કૃત્રિમ વિસર્જન કુંડ બનાવશે. રણજીત સાગર રોડ પર સરદાર વિલા પાસે અને ખંભાળિયા રોડ પર લહેર તળાવ પાસે કુંડ તૈયાર થશે. સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં નિર્ણય લેવાયો છે. મનપાએ નાગરિકોને માટીની ઇકો-ફ્રેન્ડલી મૂર્તિઓ સ્થાપવા અને PoPની મૂર્તિઓથી દૂર રહેવા અપીલ કરી છે.
jamnagar  ગણેશ વિસર્જન માટે જામનગર મનપાની મોટી વ્યવસ્થા  શહેરમાં 2 કૃત્રિમ કુંડ બનશે
Advertisement

Jamnagar: આગામી ગણેશ મહોત્સવને ધ્યાનમાં રાખીને જામનગર મહાનગરપાલિકા દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. શ્રીજીની મૂર્તિઓના વિસર્જન માટે શહેરમાં બે કૃત્રિમ વિસર્જન કુંડ તૈયાર કરવામાં આવશે. આ નિર્ણયથી ગણેશ મહોત્સવ દરમિયાન મૂર્તિ વિસર્જન માટે વૈકલ્પિક અને વ્યવસ્થિત વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

Tags :
Advertisement

.

×