Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Jamnagar: નર્સિંગનો અભ્યાસ કરતી 19 વર્ષિય વિદ્યાર્થિનીનો આપઘાત, પરિવારમાં શોકનો માહોલ

જામનગરના ધ્રોલમાં ખારવા રોડ પર આવેલી ગણેશ સ્કૂલની નર્સિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરતી 19 વર્ષીય પ્રજ્ઞાબેન બાબુભાઈ પરમારે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. ઘટનાની જાણ થતાં જ ધ્રોલ પી.આઈ. એચ.વી. રાઠોડ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. યુવતીએ કયા કારણોસર આ આત્મઘાતી પગલું ભર્યું તે અંગે હાલ પોલીસ સઘન તપાસ કરી રહી છે.
jamnagar  નર્સિંગનો અભ્યાસ કરતી 19 વર્ષિય વિદ્યાર્થિનીનો આપઘાત  પરિવારમાં શોકનો માહોલ
Advertisement

Jamnagar Nursing Student Suicide: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાંથી એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ધ્રોલના ખારવા રોડ પર આવેલી ગણેશ સ્કૂલમાં નર્સિંગનો અભ્યાસ કરતી એક 19 વર્ષીય વિદ્યાર્થિનીએ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈને પોતાની જીવનલીલા સંકેલી લેતા સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

Tags :
Advertisement

.

×