Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Junagadh : વિસાવદરમાં કોંગ્રેસનું સ્વાભિમાન સંમેલન, શક્તિસિંહ ગોહીલની Gujarat First News સાથે ખાસ વાતચીત

ગુજરાત ફર્સ્ટ સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે કહ્યું કે, ઉમેદવારને અંતિમ ઘડી સુધી જાહેર ન કરવા એ રણનીતિનો એક ભાગ છે.
junagadh   વિસાવદરમાં કોંગ્રેસનું સ્વાભિમાન સંમેલન  શક્તિસિંહ ગોહીલની gujarat first news સાથે ખાસ વાતચીત
Advertisement
  1. Junagadh ની વિસાવદર વિધાનસભા પેટાચૂંટણીને લઈ માહોલ જામ્યો
  2. ગુજરાત કોંગ્રસ દ્વારા વિસાવદરમાં સ્વાભિમાન સંમેલનનું આયોજન
  3. પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહીલ, પરેશ ધાનાણી, લલિત વસોયા ઉપસ્થિત રહ્યા
  4. પૂર્વ ધારાસભ્યો, મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા
  5. શક્તિસિંહ ગોહિલ સાથે ગુજરાત ફર્સ્ટની ખાસ વાતચીત
  6. 'ઉમેદવારને અંતિમ ઘડી સુધી જાહેર ન કરવા એ રણનીતિનો એક ભાગ'

જુનાગઢ જિલ્લાની (Junagadh) વિસાવદર વિધાનસભા પેટાચૂંટણીની તારીખો જાહેર થયા બાદથી દરેક રાજકીય પક્ષ ચૂંટણી જંગની તૈયારીઓમાં લાગ્યો છે. ત્યારે ગુજરાત કોંગ્રસ (Gujarat Congress) દ્વારા વિસાવદરમાં સ્વાભિમાન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહીલ (Shaktisinh Gohil), અનેક મોટા નેતાઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા. દરમિયાન, શક્તિસિંહ ગોહિલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First News) સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે કહ્યું કે, ઉમેદવારને અંતિમ ઘડી સુધી જાહેર ન કરવા એ રણનીતિનો એક ભાગ છે.

Tags :
Advertisement

.

×