Junagadh News: જૂનાગઢમાં 6 માસના બાળસિંહનો મૃતદેહ મળ્યો, તપાસ શરુ
Junagadh News: ગિરનારની તળેટીમાં વસેલા જૂનાગઢ શહેરમાંથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. શહેરની વાણંદ સોસાયટી નજીક આવેલા વિસ્તારમાંથી 6 માસના સિંહ બાળનો મૃતદેહ મળી આવતા વન વિભાગમાં દોડધામ મચી ગઈ છે. સિંહ બાળના શરીર પર ગંભીર ઈજાના નિશાન જોવા મળ્યા છે, જેને પગલે વન વિભાગે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
Advertisement
Junagadh News: ગિરનારની તળેટીમાં વસેલા જૂનાગઢ શહેરમાંથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. શહેરની વાણંદ સોસાયટી નજીક આવેલા વિસ્તારમાંથી 6 માસના સિંહ બાળનો મૃતદેહ મળી આવતા વન વિભાગમાં દોડધામ મચી ગઈ છે. સિંહ બાળના શરીર પર ગંભીર ઈજાના નિશાન જોવા મળ્યા છે, જેને પગલે વન વિભાગે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

