Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Junagadh : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ BJP કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું, વિસાવદર ચૂંટણી અંગે કહી આ વાત

ગૃહ રાજ્યમંત્રીએ હર્ષ સંઘવી ચાપરડા આશ્રમમાં સાધુ-સંતો સાથે બેઠક પણ યોજી હતી. ત્યાર બાદ તેઓ ભવનાથ પહોંચ્યા છે.
junagadh   ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ bjp કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું  વિસાવદર ચૂંટણી અંગે કહી આ વાત
Advertisement
  1. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આજે જુનાગઢની મુલાકાતે (Junagadh)
  2. કાલસારી ગામે ભાજપના ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું
  3. વિસાવદરમાં સાધુ-સંતો સાથે ચાપરડા આશ્રમમાં બેઠક કરી
  4. બેઠકમાં શેરનાથ બાપુ, સતાધારનાં વિજયભગત હાજર રહ્યા
  5. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ભવનાથની પણ મુલાકાત લીધી
  6. શ્રી રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમમાં ઇન્દ્રભારતી બાપુના આશીર્વાદ લીધા

Junagadh : ગુજરાતનાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) આજે જુનાગઢની મુલાકાતે લીધી. દિવસ દરમિયાન તેમણે વિસાવદરની (Visavdar) મુલાકાત લઈ કાલસારી ગામે BJP નાં ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. સાથે જ ચાપરડા આશ્રમમાં સાધુ-સંતો સાથે બેઠક પણ યોજી હતી. ત્યાર બાદ તેઓ ભવનાથ પહોંચ્યા છે. અહીં, શ્રી રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમમાં ઇન્દ્રભારતી બાપુનાં (Indra Bharati Bapu) આશીર્વાદ લીધા અને બંધ બારણે બેઠક પણ કરી છે.

Tags :
Advertisement

.

×