Junagadh News: માત્ર વરસાદ જ નહીં, ભૌગોલિક સ્થિતિ પણ ખેડૂતો માટે બની મુસીબત, કેમ ઘેડમાં પાણી નથી ઓસરતા ?
Junagadh Rain News: રાજ્યમા હાલ ચોમાસું બરાબર જામ્યું છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવતા અનેક વિસ્તારો જળમગ્ન બન્યા છે. ખાસ કરીને માંગરોળના ઘેડ પંથકમાં ભારે વરસાદને કારણે ખેતરો જળમગ્ન બન્યા છે.
Advertisement
Junagadh Rain News: રાજ્યમા હાલ ચોમાસું બરાબર જામ્યું છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવતા અનેક વિસ્તારો જળમગ્ન બન્યા છે. ખાસ કરીને માંગરોળના ઘેડ પંથકમાં ભારે વરસાદને કારણે ખેતરો જળમગ્ન બન્યા છે. ખેતરોમાં પાણી ભરાવવાને કારણે માંગરોળ અને કેશોદ પંથકના ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે.

