Muddani Vaat LIVE: સોમનાથ સ્વાભિમાન પર્વ: આસ્થા, ઈતિહાસ અને ટેકનોલોજીનો સંગમ
સોમનાથ મંદિર પર થયેલા પ્રથમ આક્રમણના 1000 વર્ષ પૂર્ણ થવા પર આજથી 'સોમનાથ સ્વાભિમાન પર્વ' નો વિધિવત પ્રારંભ થયો છે....
Advertisement
પર્વનો શુભારંભ : સોમનાથ મંદિર પર થયેલા પ્રથમ આક્રમણના 1000 વર્ષ પૂર્ણ થવા પર આજથી 'સોમનાથ સ્વાભિમાન પર્વ' નો વિધિવત પ્રારંભ થયો છે, જેની શરૂઆત 72 કલાકના અખંડ ઓમકાર નાદ, શંખનાદ અને મહાઆરતીથી કરવામાં આવી છે. આ પર્વ વિધ્વંસ સામે સર્જનના શાશ્વત વિજયનો ગર્જનાદ છે. ત્યારે ગુજરાત ફર્સ્ટનાં ખાસ કાર્યક્રમ 'મુદ્દાની વાત' માં સોમનાથ મંદિરના અખંડ અને ગૌરવશાળી ઇતિહાસ અંગે વિશેષ ચર્ચા કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં ઇતિહાસ વિદ્દ વિષ્ણુ પંડ્યા, વરિષ્ઠ પત્રકાર ભાસ્કરભાઈ વૈદ્ય, લોક સાહિત્યકાર સાંઈરામ દવે, કર્મકાંડી પંડિત નાનુભાઈ પ્રચ્છક, કથાકાર ડો. મહાદેવ પ્રસાદ મહેતા સાથે ખાસ ચર્ચા કરવામાં આવી.... જુઓ સમગ્ર અહેવાલ.....
News Anchor :
- Mufaddal Kapasi
- Vikas Makwana
Advertisement
Advertisement


