Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

પશ્ચિમ એશિયામાં હાલત ચિંતાજનક, વિદેશમંત્રી S. Jaishankar નું નિવેદન

વિદેશમંત્રી એસ. જયશંકરે રાજ્યસભામાં પશ્ચિમ એશિયાની સ્થિતિને ગંભીર ગણાવી છે. ઈઝરાયલ-ઈરાન યુદ્ધ અને ખાડી દેશોમાં થતા હુમલાઓ વચ્ચે ભારતે ઈરાની જહાજોને હિન્દ મહાસાગરમાં ડોકિંગની મંજૂરી આપી છે. સરકારની પ્રાથમિકતા ભારતીય નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાની છે, કારણ કે આ યુદ્ધની અસર વ્યાપક બની રહી છે.
Advertisement

વિદેશમંત્રી એસ. જયશંકરે (S. Jaishankar) રાજ્યસભામાં (Rajya Sabha) પશ્ચિમ એશિયાની (West Asia) વર્તમાન સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે યુદ્ધની સ્થિતિ હવે માત્ર ઈઝરાયલ (Israel) અને ઈરાન (Iran) પૂરતી મર્યાદિત નથી, પરંતુ ખાડી દેશો (Gulf Countries) પર પણ હુમલા થઈ રહ્યા છે. આ અસ્થિરતા વચ્ચે ઈરાનના (Iran) ત્રણ જહાજો હિન્દ મહાસાગરમાં (Indian Ocean) હોવાનું સામે આવ્યું છે, જેને ભારતે ડોકિંગની (Docking) મંજૂરી આપી છે. મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે કેન્દ્ર સરકાર માટે વિદેશમાં રહેતા ભારતીયોની (Indians) સુરક્ષા સર્વોપરી છે અને ભારત વૈશ્વિક શાંતિ માટે સતત પ્રયત્નશીલ છે. જુઓ વીડિયો

Advertisement
Advertisement

.

×