Junagadh News: વર્ષા વિજ્ઞાન મંડળ આવ્યું Ambalal Patel ના સમર્થનમાં, આગાહીને ગણાવી ઋષિ પરંપરા
Junagadh News: હવામાન નિષ્ણાતો અને વિજ્ઞાન જાથા વચ્ચેનો વિવાદ વધુ ઘેરો બન્યો છે. વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યા દ્વારા આગાહીકારો વિરુદ્ધ કરવામાં આવેલી ટીકાઓ સામે હવે 'વર્ષા વિજ્ઞાન મંડળ'ના સભ્યોએ આક્રોશ વ્યક્ત કર્યો છે. મંડળના સભ્યોનું સ્પષ્ટ માનવું છે કે, આગાહી કરવાની આ પદ્ધતિ કોઈ અંધશ્રદ્ધા નથી, પરંતુ વર્ષો જૂની ઋષિ પરંપરા છે જે કુદરતી ફેરફારોના અવલોકન પર આધારિત છે.
Advertisement
Junagadh News: હવામાન નિષ્ણાતો અને વિજ્ઞાન જાથા વચ્ચેનો વિવાદ વધુ ઘેરો બન્યો છે. વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યા દ્વારા આગાહીકારો વિરુદ્ધ કરવામાં આવેલી ટીકાઓ સામે હવે 'વર્ષા વિજ્ઞાન મંડળ'ના સભ્યોએ આક્રોશ વ્યક્ત કર્યો છે. મંડળના સભ્યોનું સ્પષ્ટ માનવું છે કે, આગાહી કરવાની આ પદ્ધતિ કોઈ અંધશ્રદ્ધા નથી, પરંતુ વર્ષો જૂની ઋષિ પરંપરા છે જે કુદરતી ફેરફારોના અવલોકન પર આધારિત છે.

