Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Visavadar by-Election : BJP ઉમેદવાર કિરીટ પટેલના AAP પર પ્રહાર, કહ્યું- 400 કરોડનાં શીશ મહેલમાં..!

ભેસાણ ખાતે સભા દરમિયાન પેરિસ જેવા રસ્તા બનાવવાનું કિરીટ પટેલે (Kirit Patel) લોકોને વચન આપ્યું હતું.
visavadar by election   bjp ઉમેદવાર કિરીટ પટેલના aap પર પ્રહાર  કહ્યું  400 કરોડનાં શીશ મહેલમાં
Advertisement
  1. Junagadh માં વિસાવદર વિધાનસભાનાં ભાજપ ઉમેદવારનું નિવેદન (Visavadar by-Election)
  2. પ્રચાર સભા દરમિયાન AAP પાર્ટી પર વરસ્યા કિરીટ પટેલ
  3. 400 કરોડનાં શીશ મહેલમાં રહેતા મુખ્યમંત્રી કરતા જયેશ રાદડિયા સારા : કિરીટ પટેલ
  4. 400 દીકરીઓનાં સમૂહ લગ્ન કરાવનાર જયેશભાઈ રાદડિયાને સારા ગણાવ્યા
  5. કિરીટ પટેલે જયેશ રાદડિયાને મંત્રી બનતા જોવાની ઈચ્છા વ્યક્ત કરી

Junagadh : જુનાગઢ જિલ્લામાં વિસાવદર વિધાનસભા પેટાચૂંટણીને (Visavadar Assembly by-election) લઈ સત્તારૂઢ ભાજપે તૈયારીઓ તેજ કરી છે. ભાજપે (BJP) આ બેઠક પર કિરીટ પટેલને મેદાને ઉતાર્યા છે. કિરીટ પટેલનો હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઇરલ થયો છે, જેમાં પ્રચાર સભા દરમિયાન કિરીટ પટેલ AAP પર જબરદસ્ત પ્રહાર કરતા નજરે પડે છે. કિરીટ પટેલે (Kirit Patel) કહ્યું કે, 400 કરોડનાં શીશ મહેલમાં રહેતા મુખ્યમંત્રી કરતા જયેશ રાદડિયા સારા છે. તેમણે 400 દીકરીઓનાં સમૂહલગ્ન કરાવનાર જયેશભાઈ રાદડિયાને (Jayesh Radadiya) સારા ગણાવ્યા હતા.

Tags :
Advertisement

.

×