Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Indian Passport Rules : શું પાસપોર્ટ હોવો એ ભારતીય નાગરિક હોવાની 100% ગેરંટી છે? જાણો વિદેશ મંત્રાલય અને ભારતનો કાયદો શું કહે છે

Indian Passport Rules : પાસપોર્ટને સામાન્ય રીતે ભારતીય નાગરિકતાનો સૌથી મજબૂત પુરાવો માનવામાં આવે છે, પરંતુ કાયદાકીય રીતે હકીકત કંઈક અલગ છે. વિદેશ મંત્રાલયની સ્પષ્ટતા મુજબ પાસપોર્ટ મુખ્યત્વે મુસાફરી માટેનો દસ્તાવેજ છે. નાગરિકતા સંબંધિત વિવાદોમાં અન્ય પુરાવાઓની પણ જરૂર પડી શકે છે. સાથે જ, ભારતીય પાસપોર્ટની વૈશ્વિક તાકાત અને તેને મેળવવાની સરળ પ્રક્રિયા પણ સતત ચર્ચામાં છે.
indian passport rules   શું પાસપોર્ટ હોવો એ ભારતીય નાગરિક હોવાની 100  ગેરંટી છે  જાણો વિદેશ મંત્રાલય અને ભારતનો કાયદો શું કહે છે
Advertisement

Indian Passport Rules : આપણામાંથી મોટાભાગના લોકો એવું જ માને છે કે જો આપણી પાસે આધાર કાર્ડ, જન્મ પ્રમાણપત્ર અને ખાસ કરીને 'પાસપોર્ટ' હોય, તો આપણી ભારતીય નાગરિકતા સંપૂર્ણપણે સાબિત થઈ જાય છે. પાસપોર્ટને એક ખૂબ જ મજબૂત સરકારી દસ્તાવેજ માનવામાં આવે છે. પરંતુ, જો તમે પણ પાસપોર્ટને તમારી નાગરિકતાનો અંતિમ અને અકાટ્ય પુરાવો માનતા હોવ, તો તમારે વિદેશ મંત્રાલયનું તાજેતરનું નિવેદન અને ભારતના કાયદાની વાસ્તવિકતા જાણવી ખૂબ જ જરૂરી છે. તાજેતરમાં વિદેશ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ સ્પષ્ટ કર્યું છે કે પાસપોર્ટ એ મુખ્યત્વે એક 'ટ્રાવેલ ડોક્યુમેન્ટ' (મુસાફરી દસ્તાવેજ) છે, નહિ કે નાગરિકતાનો પુરાવો.

Tags :
Advertisement

.

×