Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Bitter reality of married life : પરિણીત સ્ત્રીઓનું મનોવિજ્ઞાન અને વાસ્તવિકતા: પોતાના જ ઘરમાં 'આશ્રિત'

ભારતીય સમાજવ્યવસ્થામાં સ્ત્રીની સ્થિતિનું આકલન મોટાભાગે તેના વૈવાહિક દરજ્જા પરથી કરવામાં આવે છે. ત્યક્તા (છૂટાછેડા લીધેલી) કે વિધવા સ્ત્રીઓને સમાજ તેમને 'આશ્રિત' માની લે છે.
bitter reality of married life   પરિણીત સ્ત્રીઓનું મનોવિજ્ઞાન અને વાસ્તવિકતા  પોતાના જ ઘરમાં  આશ્રિત
Advertisement

Bitter reality of married life : ભારતીય સમાજવ્યવસ્થામાં સ્ત્રીની સ્થિતિનું આકલન મોટાભાગે તેના વૈવાહિક દરજ્જા પરથી કરવામાં આવે છે. આપણે ત્યાં ત્યક્તા કે વિધવા સ્ત્રીઓને સમાજ સહાનુભૂતિની નજરે જુએ છે અને તેમને 'આશ્રિત' માની લે છે. પરંતુ, બંધ બારણે જીવાતી એક એવી કરુણ વાસ્તવિકતા છે, જેને સમાજની આંખો ક્યારેય જોઈ શકતી નથી. એ વાસ્તવિકતા છે— સધવા (પરિણીત) હોવા છતાં પોતાના જ ઘરમાં એક ‘આશ્રિત’ તરીકે જીવતી સ્ત્રીની મનોવ્યથા.

Tags :
Advertisement

.

×