Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Health Tips : ધાર્મિક મહત્વ સાથે તુલસીના ઔષધિય મહત્વ વિશે જાણો વિગતવાર

તુલસી (Basil) ધાર્મિક મહત્વની સાથે સાથે ઔષધિય મહત્વ પણ ધરાવે છે. તુલસીના સેવનના આરોગ્ય વિષયક અઢળક ફાયદાઓ (Medicinal benefits) છે. જેમાં સામાન્ય શરદીથી લઈ માનસિક રોગોમાં થતી રાહતનો સમાવેશ થાય છે.
health tips   ધાર્મિક મહત્વ સાથે તુલસીના ઔષધિય મહત્વ વિશે જાણો વિગતવાર
Advertisement
  • તુલસીનું ઔષધિય મહત્વ તેના ધાર્મિક મહત્વ જેટલું જ છે
  • તુલસીમાં રહેલા Medicinal benefits તેને રામબાણ ઔષધ બનાવે છે
  • તુલસીને પ્રાચીનકાળથી એક અગત્યનું આયુર્વેદિક ઔષધ ગણવામાં આવે છે

Health Tips : હિન્દુ ધર્મમાં તુલસીને સાક્ષાત લક્ષ્મીજી (Maa Laxami) નું રુપ ગણવામાં આવે છે. તુલસી પૂજનનું પણ વિશેષ મહત્વ વર્ણવવામાં આવ્યું છે. જો કે તુલસીનું ધાર્મિક ઉપરાંત ઔષધિય મહત્વ પણ ધરાવે છે. જેમાં સામાન્ય શરદી, બ્લ્ડ સુગર, બ્લ્ડ પ્રેશર, ડાયાબિટીસ, પાચન સંબંધી, માનસિક રોગો વગેરેમાં મળતી રાહતનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તુલસીમાં રહેલા ઔષધિય તત્વોને લીધે તેના રોજિંદા સેવનથી લોહી શુદ્ધ (Blood Purification) થાય છે અને ત્વચા પણ તંદુરસ્ત બને છે.

Tags :
Advertisement

.

×