ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

આ 4 વ્યક્તિઓએ ક્યારે પણ મૂળાના પરાઠા ન ખાવા જોઈએ, જાણો કારણ

Mooli paratha : આ મૂળાના પરાઠા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે
11:30 PM Dec 29, 2024 IST | Aviraj Bagda
Mooli paratha : આ મૂળાના પરાઠા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે
Mooli paratha

Mooli paratha : શિયાળામાં ભૂખ વધારે લાગે છે. તે ઉપરાંત શિયાળમાં વિવિધ પ્રકારની શાકભાજીનું પણ પુષ્કળ પ્રમાણમાં વેચાણ થતું હોવાને કારણે લોકો પોતાના ઘરમાં વિવિધ પ્રકારની વાનગીઓ બનાવીને ભોજનની મજા માણતા હોય છે. તો શિયાળમાં મોટાભાગે સવારના નાસ્તામાં લોકો વિવિધ પરાઠાઓને ખાવાનું પસંદ કરે છે. ત્યારે લોકો મૂળાના પરાઠા ખાવાના શોખીન હોય છે. પરંતુ અમુક લોકો માટે આ મૂળાના પરાઠા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. ત્યારે નીચે દર્શાવવામાં આવેલી જો સમસ્યાઓ જે વ્યક્તિ અનુભવતા હોય, તેમણે મૂળાના પરાઠા ખાવા ન જોઈએ.

પાચન સમસ્યાઓ

થાઇરોઇડ હોય

ગર્ભવતી સ્ત્રીઓ

હાઈ બ્લડ પ્રેશર

આ પણ વાંચો: બાબા રામદેવે જણાવ્યા વિન્ટર ડિટોક્સ ફોર્મ્યુલા, દુર થઈ જશે બિમારી

Tags :
ayurveda eating tipsayurvedic diet tipsbad food combinationsCurdDiet TipsFood Tipshealthhealth tipsMooli ka parathaMooli parathaMooli paratha and chaimooli paratha with teamuli leaves benefitsmuli leaves for diabetesparatharadish paratha with teaSide Effects of mooli paratha with tea
Next Article