Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Mumbai Airport Incident: મુંબઈ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી, એર ઈન્ડિયાના વિમાન સામે આવી આવ્યું બીજું વિમાન

મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એક ભયાનક આકાશી દુર્ઘટના સર્જાતા માંડ બચી છે. મંગળવારે જ્યારે એર ઈન્ડિયાની ફ્લાઈટ ટેક-ઓફ કરવા માટે રનવે પર ગતિ કરી રહી હતી, ત્યારે જ સામે બીજું વિમાન આવી પહોંચતા હડકંપ મચી ગયો હતો. એર ટ્રાફિક કંટ્રોલની સમયસૂચકતા અને પાયલટની ત્વરિત બ્રેકને કારણે સેંકડો મુસાફરોના જીવ બચી ગયા છે. આ ઘટનાએ એરપોર્ટની સુરક્ષા વ્યવસ્થા સામે મોટા સવાલો ઉભા કર્યા છે.
mumbai airport incident  મુંબઈ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી  એર ઈન્ડિયાના વિમાન સામે આવી આવ્યું બીજું વિમાન
Advertisement

Mumbai Airport Incident: મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એક ભયાનક આકાશી દુર્ઘટના સર્જાતા માંડ બચી છે. મંગળવારે સવારે મુંબઈથી દિલ્હી જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ જ્યારે રનવે પર ઉડાન ભરવા માટે દોડી રહી હતી, ત્યારે જ સામે બીજું વિમાન આવી પહોંચ્યું હતું. એર ટ્રાફિક કંટ્રોલરની સમયસૂચકતાને લીધે સેંકડો મુસાફરોના જીવ બચી ગયા છે. આ ઘટનાએ ઉડ્ડયન સુરક્ષાની ગંભીર ક્ષતિઓ પર મોટા સવાલો ઉભા કર્યા છે.

Tags :
Advertisement

.

×