Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Maharashtra News : એનાલોગ પનીર પર સંપૂર્ણ પ્રતિબંધ, નકલી પનીર વેચનારને થશે જેલ અને દંડ

Maharashtra News : દિવસે દિવસે નકલી પનીર મળવાની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે મહારાષ્ટ્ર સરકાર દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં એનાલોગ પનીર એટલે કે નોન-ડેરી પનીરના ઉત્પાદન, વેચાણ, સંગ્રહ, પરિવહન અને વિતરણ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂક્યો છે.
maharashtra news   એનાલોગ પનીર પર સંપૂર્ણ પ્રતિબંધ  નકલી પનીર વેચનારને થશે જેલ અને દંડ
Advertisement

Maharashtra News : દિવસે દિવસે નકલી પનીર મળવાની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે મહારાષ્ટ્ર સરકાર દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં એનાલોગ પનીર એટલે કે નોન-ડેરી પનીરના ઉત્પાદન, વેચાણ, સંગ્રહ, પરિવહન અને વિતરણ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂક્યો છે. સરકારે જાહેર આરોગ્યને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. આ પગલા સાથે, છત્તીસગઢ પછી મહારાષ્ટ્ર આ પ્રકારનો નિર્ણય લેનાર દેશનું બીજું રાજ્ય બન્યું છે.

Tags :
Advertisement

.

×