Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Ketan Agarwal Murder Case: કેતન અગ્રવાલ હત્યાકાંડમાં મોટો ખુલાસો, 70 રૂમની ભવ્ય પાર્ટી કેમ બની અંતિમ વિદાયનું કારણ?

મુંબઈના પોશ વિસ્તારમાં બનેલી કેતન અગ્રવાલની હત્યાની ઘટનાએ સમગ્ર શહેરમાં સનસનાટી મચાવી દીધી છે. એક તરફ 70 રૂમની ભવ્ય પાર્ટીની તૈયારીઓ ચાલી રહી હતી, તો બીજી તરફ આ પાર્ટીનું અચાનક રદ થવું અને ત્યારબાદ કેતનનું મોત, આ બંને ઘટનાઓ વચ્ચેનું જોડાણ હવે પોલીસ માટે તપાસનો મુખ્ય વિષય બન્યું છે. સિયા ગોયલે કેમ બર્થડે સેલિબ્રેશન અધવચ્ચે કેન્સલ કરાવ્યું? આ સવાલ પાછળ એક ઘેરા રહસ્યના પડઘા સંભળાઈ રહ્યા છે.
ketan agarwal murder case  કેતન અગ્રવાલ હત્યાકાંડમાં મોટો ખુલાસો  70 રૂમની ભવ્ય પાર્ટી કેમ બની અંતિમ વિદાયનું કારણ
Advertisement

Ketan Agarwal Murder Case: મુંબઈના ચકચારી કેતન અગ્રવાલ હત્યા કેસમાં રોજ નવા વળાંક આવી રહ્યા છે. આ ઘટનાએ સોશિયલ મીડિયા અને શહેરના ઉચ્ચ વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે. આ કેસની તપાસમાં જોડાયેલી પોલીસે હવે સિયા ગોયલના બર્થડે સેલિબ્રેશન વિશે મહત્વના ખુલાસા કર્યા છે. આ સમગ્ર ઘટનાક્રમમાં એક ફાઈવ સ્ટાર હોટલ અને 70 રૂમની બુકિંગને લઈને અનેક સવાલો ઊભા થયા હતા.

Tags :
Advertisement

.

×