Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Ketan Agarwal murder case: વકીલની નિમણૂક પર સવાલ, સિયાના ભાઈ સામે 10 કરોડના માનહાનિનો દાવો

કેતન અગ્રવાલ હત્યાકાંડ માત્ર ગુનાહિત તપાસ સુધી મર્યાદિત નથી રહ્યો, પરંતુ તે હવે આરોપી પરિવારની આંતરિક લડાઈમાં પણ ફેરવાઈ ગયો છે. વકીલની નિમણૂકને લઈને ઊભા થયેલા વિવાદે 10 કરોડ રૂપિયાના માનહાનિની નોટિસ સુધીની સફર કરી લીધી છે. આરોપી પરિવારના સભ્યોએ વકીલની સત્તા પર ઉઠાવેલા સવાલો અને વકીલની આક્રમક કાનૂની કાર્યવાહીએ આખા કેસને વધુ ગૂંચવી દીધો છે.
ketan agarwal murder case  વકીલની નિમણૂક પર સવાલ  સિયાના ભાઈ સામે 10 કરોડના માનહાનિનો દાવો
Advertisement

Ketan Agarwal murder case: મહારાષ્ટ્રના પુણેમાં કેતન અગ્રવાલ હત્યાકાંડમાં નવો વળાંક આવ્યો છે, જ્યાં આ કેસમાં આરોપી સિયા ગોયલના વકીલ અને તેમના ભાઈ સાહિલ ગોયલ વચ્ચે કાનૂની સંઘર્ષ શરૂ થયો છે. વકીલ આશિષ શ્રીવાસ્તવે સાહિલ ગોયલને 10કરોડ રૂપિયાનો માનહાનિની નોટિસ ફટકારી છે. સાહિલે વકીલની નિમણૂક સામે સવાલ ઉઠાવતા નવો વિવાદ ઉભો થયો છે. આ વિવાદ હત્યાના કેસની તપાસ સાથે આરોપી પરિવારની આંતરિક લડાઈ સામે આવી છે.

Tags :
Advertisement

.

×