Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Maharashtra Politics : "ગદ્દારોને આટલી ઈજ્જત કેમ?" શરદ પવારની કઈ હરકતથી શિવસેના નારાજ? રાજ્યમાં નવા સમીકરણોના એંધાણ!

Maharashtra Politics : મહારાષ્ટ્રના રાજકારણમાં શરદ પવાર અને એકનાથ શિંદેની બેઠક બાદ નવો રાજકીય વિવાદ શરૂ થયો છે. શિંદેની ઓફિસમાં યોજાયેલી બેઠકને લઈને શિવસેના (ઠાકરે જૂથ)ના સાંસદ સંજય રાઉતે શરદ પવાર પર આકરા સવાલો ઉઠાવ્યા છે. તેમણે આ ઘટનાથી ગઠબંધનની વિશ્વસનીયતા અને શિવસેનાની લાગણીઓને ઠેસ પહોંચી હોવાનો દાવો કર્યો.
maharashtra politics    ગદ્દારોને આટલી ઈજ્જત કેમ   શરદ પવારની કઈ હરકતથી શિવસેના નારાજ  રાજ્યમાં નવા સમીકરણોના એંધાણ
Advertisement

Maharashtra Politics : મહારાષ્ટ્રના રાજકારણમાં (Maharashtra Politics) ફરી એકવાર આક્ષેપ-પ્રતિઆક્ષેપનો દોર શરૂ થઈ ગયો છે. તાજેતરમાં એનસીપી (NCP) સ્થાપક શરદ પવાર એક મહત્વની બેઠક માટે વિધાન ભવન (Vidhan Bhavan) ગયા હતા, જ્યાં તેમણે નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેની ઓફિસમાં પોતાની પાર્ટીની મીટિંગ (Party Meeting) યોજી હતી.

Tags :
Advertisement

.

×