Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Chaitar Vasava Case: કોર્ટ કેસ વખતે ક્યાં હતી AAP? ચૈતર વસાવાના જેલવાસ પર MP મનસુખ વસાવાના આકરા પ્રહાર

નર્મદાના ધારાસભ્ય ચૈતર વસાવાના જેલવાસ મુદ્દે સાંસદ મનસુખ વસાવાએ આમ આદમી પાર્ટી પર આકરા પ્રહાર કર્યા છે. મનસુખ વસાવાએ આક્ષેપ કર્યો કે 'આપ' નેતાઓ ચૈતર વસાવાને રાજકીય 'મોહરું' બનાવી રહ્યા છે. તેમણે સવાલ કર્યો કે જ્યારે કોર્ટમાં કેસ ચાલતો હતો ત્યારે પાર્ટીએ કેમ મદદ ન કરી? હવે સ્ટન્ટ કરીને પ્રજાને મૂર્ખ બનાવી પોતાની પાર્ટી મજબૂત કરવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનો દાવો કર્યો છે.
chaitar vasava case  કોર્ટ કેસ વખતે ક્યાં હતી aap  ચૈતર વસાવાના જેલવાસ પર mp મનસુખ વસાવાના આકરા પ્રહાર
Advertisement

Chaitar Vasava Case: નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા (Chaitar Vasava) ના જેલવાસને લઈને રાજકીય વાતાવરણ ગરમાયું છે. આ મામલે ભાજપ સાંસદ મનસુખભાઈ વસાવાએ (Mansukh Vasava) આમ આદમી પાર્ટી (AAP) પર ગંભીર આક્ષેપો કર્યા છે. સાંસદ મનસુખ વસાવાએ સીધા શબ્દોમાં કહ્યું છે કે ચૈતર વસાવાને મોહરું બનાવીને આમ આદમી પાર્ટી પોતાની રાજકીય રોટલી શેકી રહી છે અને પ્રજાને ગેરમાર્ગે દોરી રહી છે.

Tags :
Advertisement

.

×