ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Constitution Amendment Bill: 130મું સંવિધાન સંશોધન બિલ, 30 દિવસમાં જશે PM-CM ની ખુરશી

Constitution Amendment Bill: કેન્દ્ર સરકાર ગંભીર ગુનાહિત કેસમાં ધરપકડ થાય તો પીએમ, મંત્રીઓ, મુખ્યમંત્રીને હટાવવા માટે એક બિલ (Bill) લાવી રહી છે. ગૃહમંત્રી અમિત શાહ (AmitSha)બુધવારે લોકસભા(Loksabha)માં આ સંબંધિત 3 બિલ રજૂ કર્યા. તેઓ આ બિલોને સંસદની સંયુક્ત સમિતિને (Constitution...
09:04 PM Aug 20, 2025 IST | Hiren Dave
Constitution Amendment Bill: કેન્દ્ર સરકાર ગંભીર ગુનાહિત કેસમાં ધરપકડ થાય તો પીએમ, મંત્રીઓ, મુખ્યમંત્રીને હટાવવા માટે એક બિલ (Bill) લાવી રહી છે. ગૃહમંત્રી અમિત શાહ (AmitSha)બુધવારે લોકસભા(Loksabha)માં આ સંબંધિત 3 બિલ રજૂ કર્યા. તેઓ આ બિલોને સંસદની સંયુક્ત સમિતિને (Constitution...
AmitShah

Constitution Amendment Bill: કેન્દ્ર સરકાર ગંભીર ગુનાહિત કેસમાં ધરપકડ થાય તો પીએમ, મંત્રીઓ, મુખ્યમંત્રીને હટાવવા માટે એક બિલ (Bill) લાવી રહી છે. ગૃહમંત્રી અમિત શાહ (AmitSha)બુધવારે લોકસભા(Loksabha)માં આ સંબંધિત 3 બિલ રજૂ કર્યા. તેઓ આ બિલોને સંસદની સંયુક્ત સમિતિને (Constitution Amendment Bill)મોકલવાનો પણ પ્રસ્તાવ મૂક્યો છે.જેનો વિપક્ષે જબરદસ્ત વિરોધ કર્યો છે.આ બિલમાં એવી જોગવાઇ છે કે પીએમ-મુખ્યમંત્રી અને મંત્રીઓ 30 દિવસ સુધી પોલીસ કસ્ટડીમાં રહેશે તો તેમને પદ પરથી હટાવી દેવામાં આવશે. જો કે બિલમાં ખાસ વાત એ છે કે જેલમાંથી બહાર આવ્યા પછી મંત્રીને ફરીથી પદ પર નિયુક્ત કરી શકાય છે.

નવા 3 બિલનું નામ શું છે ?

નવા કાયદો કોને કોને લાગુ પડે ?

નવા 3 બિલમાં શું છે જોગવાઇ?

આ પણ  વાંચો -Monsoon Session: 'જેલમાં જશો, તો ખુરશી પણ જશે...,' લોકસભામાં અમિત શાહે રજૂ કર્યું બિલ

નવા 3 સુધારા બિલ લાવવાનું કારણ શું?

વિપક્ષ કેમ કરે છે વિરોધ ?

વિપક્ષનો દાવો છે કે કેન્દ્ર સરકાર વિવિધ રાજ્યોમાં વિપક્ષી દળોની સરકારના મુખ્યમંત્રીઓને કેન્દ્રીય એજન્સીઓ દ્વારા મનમાની રીતે ધરપકડ કરીને તેઓને તરતજ પદ પરથી હટાવી દઇને વિપક્ષને અસ્થિર કરીને કાયદો લાવવાની મનશા રાખે છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અભિષેક સિંઘવીનું કહેવુ છે કે કેન્દ્ર સરકાર વિપક્ષી દળોના મુખ્યમંત્રીઓને ચૂંટણીમાં હરાવવામાં નિષ્ફળ રહ્યા બાદ તેઓને હટાવવા માટે આવો કાયદો લાવવા માગે છે.

વિપક્ષી નેતાનું ગૌરવ ગોગોઇશું કહ્યું

તો અન્ય વિપક્ષી નેતાનું ગૌરવ ગોગોઇનું કહેવુ છે કે બિલનો ઉદ્દેશ્ય બિહારમાં રાહુલ ગાંધીની વોટ અધિકાર યાત્રાથી લોકોનું ધ્યાન ભટકાવવાનો તો ટીએમસી સાંસદ સાગરિકા ઘોષનું કહેવુ છે કે આ બિલ લાવવાથી મુખ્યમંત્રીઓને ટાર્ગેટ બનાવવા માટે હાલની એજન્સીઓનો વધુ દુરુપયોગ કરવાનો રસ્તો ખૂલી ગયો છે.

વિપક્ષના નેતાઓનો વિરોધ

વિપક્ષ વતી અસદુદ્દીન ઓવૈસી, મનીષ તિવારી અને એનકે પ્રેમચંદ્રને આ બિલનો વિરોધ કર્યો. એન. કે પ્રેમચંદ્રને કહ્યું કે આ બિલ ઉતાવળમાં લાવવામાં આવ્યું છે. આ વિપક્ષી સરકારોને અસ્થિર કરવા માટે લાવવામાં આવી રહ્યું છે. એન.કે પ્રેમચંદ્રનના આ નિવેદન પર અમિત શાહે કહ્યું કે અમે આ બિલને સંસદીય સમિતિને મોકલવાનો પ્રસ્તાવ મૂકવા જઈ રહ્યા છીએ.

Tags :
AMITSHAHbillCMGujaratFirstLokSabhaNationalPMPoliticalNewsposttwitter
Next Article