વડાપ્રધાનના નિવાસસ્થાને બેઠકોનો ધમધમાટ! NSA અજીત ડોભાલ સાથે PM મોદીની બેઠક
Ajit Doval met PM Modi : પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા (terror attack) માં 26 નાગરિકો, મોટાભાગે પર્યટકો, માર્યા ગયા હતા. આના જવાબમાં, ભારતે ગઇકાલે 7 મે, 2025ના રોજ ‘Operation Sindoor’ હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન-અધિકૃત કાશ્મીર (PoK)માં 9 આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કરીને જૈશ-એ-મોહમ્મદ (JeM) અને લશ્કર-એ-તૈયબા (LeT)ના 100થી વધુ આતંકવાદીઓનો સફાયો કર્યો.
Advertisement
- વડાપ્રધાનના નિવાસ સ્થાને બેઠકોનો ધમધમાટ
- NSA અજીત ડોભાલ સાથે PM મોદીની બેઠક
- લગભગ 50 મિનિટ સુધી NSA સાથે કરી વાતચીત
- ઓપરેશન સિંદૂર, સીમા સુરક્ષા અંગે બેઠકમાં ચર્ચા
- NSA બાદ કેન્દ્રીય ગૃહ સચિવ સાથે પણ બેઠક
Ajit Doval met PM Modi : પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા (terror attack) માં 26 નાગરિકો, મોટાભાગે પર્યટકો, માર્યા ગયા હતા. આના જવાબમાં, ભારતે ગઇકાલે 7 મે, 2025ના રોજ ‘Operation Sindoor’ હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન-અધિકૃત કાશ્મીર (PoK)માં 9 આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કરીને જૈશ-એ-મોહમ્મદ (JeM) અને લશ્કર-એ-તૈયબા (LeT)ના 100થી વધુ આતંકવાદીઓનો સફાયો કર્યો. આ કાર્યવાહીથી આઘાતમાં આવેલું પાકિસ્તાન જમ્મુ-કાશ્મીરની સરહદ પર સતત ગોળીબાર, તોપના ગોળા અને મોર્ટાર હુમલા કરી રહ્યું છે.

